SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ પચ્ચકખાણનાં સૂત્રો ૧૨૧ (૯) મિદં પત્રવરલારૂ-(પિપ્રદ પ્રત્યાતિ)-અભિગ્રહ નામનું પ્રત્યાખ્યાન કરે છે. અભિગ્રહ એ પ્રત્યાખ્યાનનો વિશેષ પ્રકાર (ભેદ) છે. મા. સાયંકાળના પચ્ચખાણ (૧૦) પાપ-રિવરિ-(ાનીયાહાર-વિસરH)-પાણહાર નામનું દિવસચરિમ પ્રત્યાખ્યાન. पानीयाहार अj दिवसचरम ते पानीयाहार-दिवसचरम. पानीयनो आहार તે પાનીયાહાપાનીય-પાણી. રાહીમ-આહાર. પાણીના આહારની જે છૂટ હતી તેનું પ્રત્યાખ્યાન તે પાનીયાદીર: દિવસનો પરમ તે દિવસરમ. નરમ-છેલ્લો ભાગ. જે પ્રત્યાખ્યાન દિવસના બાકી રહેલા ભાગ તથા આખી રાત્રિને માટે કરવામાં આવે છે, તેને દિવસચરિમ પ્રત્યાખ્યાન કહે છે. એટલે પાપીરવિસરનો અર્થ “પાણીનો આહાર છોડી દેવા માટેનું સાંજનું પ્રત્યાખ્યાન સમજવાનો છે. (૧૧) આ પ્રત્યાખ્યાનના બધા શબ્દો આગલાં સૂત્રોમાં આવી ગયેલા છે. (૧૨) તિવિહં પિ આહાર-[વિધ માદારH]-ત્રણ પ્રકારનો આહાર, આ પ્રત્યાખ્યાનથી અશન-[અન્ન, પક્વાન આદિ ભોજનખાદિમ(ચણા પ્રમુખ ભૂંજેલા ધાન્યો, ફળો તથા બદામ વગેરે સૂકો મેવો) સ્વાદિમ(સૂંઠ-હરડે સોપારી, તજ, એલચી, લવિંગ વગેરે) એ ત્રણ પ્રકારના આહારનો ત્યાગ કરવામાં આવે છે. . (૧૩) સુવિ પિ મા-[ક્રિવિધ કાર-બે પ્રકારનો આહાર. આ પ્રત્યાખ્યાનથી અશન તથા ખાદિમ એ બને આહારનો જ ત્યાગ કરવામાં આવે છે. (૧૪) દેશાવાસિયં-શિવશિવ-દેશાવકાશિક વ્રત સંબંધી. દેશાવકાશિક વ્રતની વિશેષ વિગત માટે જુઓ સૂત્ર ૩૩. ૩૦મો રિ -[૩૫મો પરિપાન-ઉપભોગ-પરિભોગને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy