SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહચ્છાન્તિ ૪૪૩ આર્હતા: -અર્ધદ્-ઉપાસકો, શ્રાવકો. અર્હત્તા ઉપાસકોને આર્હત્ કહેવામાં આવે છે. શ્રાવક એ તેનો પર્યાય-શબ્દ છે. વિતમાનઃ-ભક્તિને ભજનારા, ભક્તિવંત, અનુષ્ઠાનમાં ભાગ ‘ભક્તિ ભગતીતિ મહિમામ્'-જે ભક્તિને ભજે-સેવે તે ભક્તિભાગ, ત્તિ-ભક્તિ અથવા તે માટેનું અનુષ્ઠાન. તેષાં તેઓને. લેનારા. આ પદ ‘ભવામ્’નું વિશેષણ છે. ufa:-uila. શાન્તિ-શબ્દ ઉપશમાર્થક ‘શમ્’ ધાતુથી ‘ન્નિયાં ત્િ’ એ સૂત્રથી સિદ્ધ થાય છે. કામ-ક્રોધાદિનું શમન, વિષય-વાસના-દ્વારા પ્રવૃત્ત ઇંદ્રિયોનો વિરામ, તૃષ્ણા-ક્ષય તથા ઉપસ્થિત ભયો, રોગો અને ઉપદ્રવોનું નિવારણ એ તેના પ્રસિદ્ધ અર્થો છે. ગોચર, વિલગ્ન આદિ ગ્રહ-દોષ તથા દુષ્ટ-સ્વપ્ન વગેરેની નિવૃત્તિને પણ ‘શાંતિ' કહેવામાં આવે છે. આ સૂત્રમાં તે નીચેના અર્થોમાં વપરાયો છે ઃ (૧) શાંતિનાથ, (૨) શાંતિપાઠ, (૩) ઉપદ્રવોની શાંતિ, (૪) આરોગ્ય, શ્રી, ધૃતિ અને મતિને કરનારો ક્લેશ વિધ્વંસક ગુણ. : મવતુ-થાઓ. મન્તાક્-આપને, શ્રીમાનોને. અર્ધવાનિ-પ્રભાવાત્-અર્હત્ વગેરેના પ્રભાવથી. અર્હત્ છે જેની ગતિમાં તે અર્ધવાવિ, તેમનો પ્રભાવ તે અર્ધતિ પ્રમાવ. આરોગ્ય-શ્રી-કૃતિ-મતિ-રી-નીરોગિતા, લક્ષ્મી, ચિત્ત-સ્વાસ્થ્ય અને બુદ્ધિને આપનારી, આરોગ્ય અને શ્રી અને ધૃતિ અને મતિને કરનારી તે આરોગ્ય-શ્રી-વૃતિ-મતિ-રી. આરોગ્ય-નીરોગિતા. શ્રી-લક્ષ્મી. વૃત્તિ-ચિત્તની સ્વસ્થતા. મતિ-સ્થિર બુદ્ધિ. વિગત માટે જુઓ સૂત્ર ૫૫, ગાથા ૪. રી-કરનારી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy