SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૬૯ 1 8 8 स व्व पा व प्प सं ती णं - - - - - - - - - ગા લ ગા ગા લ ગા ગા ૨ ૩ ૪ ૫ ૬ अ जि य सं ती - - - - - - - લ ગા લ વ લ ગા. ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ न मो अ जि य सं ती णं છે ! E ! 8 છે ! દ . લ ૧ ગા ૨ લ ૩ લ ૪ લ ૫ ગા ૬ ગા ૭ ગા ૮ બીજા તથા ચોથા ચરણમાં સંતી પદને સંતિ કરીએ તો ચોથું સ્વરૂપ પણ લાગુ પડી શકે, પરંતુ તેમ કરતાં પાદાન્ત યમકનો તથા ચિત્ર- બંધનો ભંગ થાય છે, એટલે તેને ત્રીજા સ્વરૂપવાળો શ્લોક માનવો એ જ સમુચિત છે. સંસ્કૃત સાહિત્યમાં અષ્ટાક્ષરી વૃત્તને અનુરુપુની જાતિ ગણવામાં આવે છે અને તેના રપદ ભેદો મનાય છે. આ ભેદો પૈકી વિન્માલા, અનિર્ભર, ઈદ્રફલા, ગોપાવેદી, ભૂમધારી, મૌલિમાલિકા, યુગધારી, વિરાજિકરા, વગેરે અનેક છંદો અંત્યમાં બે ગુરુવાળા હોય છે, તેમ આ શ્લોક પણ અંત્યમાં બે ગુરુવાળો છે. [ ગાથાંક ૪, ૬] સમવાયાંગસૂત્રના ૭૨મા સૂત્રમાં પુરુષની ૭૨ કલાઓનાં નામ આવે છે. તેમાં ૧૯મીથી ૨૩મી કલાનાં નામ આ પ્રમાણે આપેલાં છે : “અન્ન ૨૨, પત્રિમં ૨૦, મા-દિગં ૨૧, ૨૨, સિત્નો ૨૩.' તાત્પર્ય કે બોતેર કલા જાણનારા પુરુષને આર્યા, પ્રહેલિકા, માગધિકા, ગાથા અને શ્લોક આવડવા જોઈએ. ઔપપાતિકસૂત્રના ૪૦મા સૂત્રમાં પણ ૭૨ કલાનાં નામો આવે છે. તેમાં આ ક્રમ નીચે પ્રમાણે જણાય છે : “મનં ૨૨, નિયં ૨૨, મા-૨૩, પ્ર-૩-૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy