SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ સકલાહસ્તોત્ર (ચૈત્યવંદન) ૦ ૧૭૯ -ઉપભોગનો ક્ષય થતાં પ્રાણીઓ કલ્પના અંતે ફરીને ઉપભોગ માટે ઉત્પન્ન થાય છે, તેથી તે “મૂવઃ' કહેવાય છે. शीतोष्ण-वृष्टि-तेजांसि, जायन्ते तानि वै सदा । आलयः सुकृतीनां च, स्वर्लोकः स उदाहृतः ॥ શીત, ઉષ્ણ, વરસાદ અને તેજ જ્યાં સદા ઉત્પન્ન થાય છે અને જે પુણ્યવાન પુરુષોનું નિવાસ-સ્થાન છે, તે “વ કહેવાય છે.* બૃહસ્યાસમાં “મૂ અને મુવઃ' શબ્દને અનુક્રમે નાગલોક અને મર્યલોકના વાચક કહેલા છે,* તથા સ્વ.નો અર્થ સ્વર્ગ થાય છે, તેથી મૂડ, મુવઃ અને સ્વ: શબ્દથી પાતાલ, મર્યલોક અને સ્વર્ગ એ ત્રણ લોક સમજવાના છે. ફૅશન-અધિપતિ, સ્વામી, પ્રભુ. આર્દત્ય-અરિહંતપણાને. આઈનો ભાવ તે ગાઈ7* જે ગુણસમૂહને લીધે આત્મા અહતું કહેવાય છે, તેને અહીં આઈન્ય કહેલું છે. ઘટમાં જેમ ઘટત્વ રહેલું છે તથા પટમાં જેમ પટવ રહેલું છે, તેમ અહંન્તોમાં આઈન્ય રહેલું છે. પ્રતિ-સ્મરણ કરીએ છીએ, ધ્યાન ધરીએ છીએ. પ્ર અને નિ ઉપસર્ગવાળો થા ધાતુ સ્મરણ કરવું, નો અર્થ બતાવે છે. * મનુસ્મૃતિના બીજા અધ્યાયમાં જણાવ્યું છે કે "अकारं चाप्युकारं च, मकारं च प्रजापतिः । વેત્રયાત્રિકુઇ, મૂર્ભુવ:સ્વરિતીતિ II૭૬ાા' પ્રજાપતિએ મા૨, ૨ અનેકવાર એ ત્રણ અક્ષરમાંથી થયેલા ૐકારને તથા પૂઃ, મુવઃ અને સ્વસ્ એ ત્રણ વ્યાતિને ત્રણ વેદમાંથી એટલે શ્રદ્ધ, યજુર્ અને સાકમાંથી દોહી કાઢેલો છે. ““સત્તાવા” રૂત્યત: ‘ffથ-૪-ન્યુgિ-7--વDષ્ય: ત્િ' (૩. ૨૭૨) ટ્રસ उवादिशे पृषोदरादित्वादकारलोपे च भूस् भूवस् यथाक्रमं नाग-मनुष्यलोक-वाचकौ इति "स्वरादयोऽव्यम्" इति सिद्धहेम-१-१-३० सूत्र बृहन्यासे ॥ » ‘બઈતસ્તોડગ્ન ૨' સિ. હે શ. ૭- ૨ - ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy