SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ દી.) ગુરુ-તત્ત્વના ઉપદેખા. “સ્ક તત્ત્વોપષ્ટરો' (બો. દી.)–જગદ્ગુર તત્ત્વના ઉપદેશ વડે પ્રાણીઓનાં અજ્ઞાનનો નાશ કરે છે. પતિ-મુ-રે [શાન્તિ--વૉ]-વિઘ્નોનું ઉપશમન કરનારને. शान्ति मे ४ गुण ते शान्ति-गुण तेन। कर ते शान्ति-गुणकर, तेवा બંનેને-શક્તિપુરી. “શાન્તિ ગુણો વિનોપશમનનૈક્ષણ: I' (હ, કી.) શાંતિગુણ વિદ્ગો પશમન લક્ષણવાળો છે. અર્થાત્ વિનોનું ઉપશમન એ જ શાંતિગુણ છે. તો વિ-[ ] - બંને પણ. નિવેર-દુનિવર]-જિનવરોને, જિનેન્દ્રોને. પાવયામિ-[fણપતા"]-પ્રણિપાત કરું છું. પંચાંગ-પ્રણિપાત કરું છું. ‘પ્રણિપાત’ શબ્દથી અહીં પંચાંગ-પ્રણિપાત સમજવો. શાસ્ત્રકારોએ તેનું સ્વરૂપ આ પ્રમાણે દર્શાવેલું છે : 'दी जाणू दोण्णि करा, पंचमगं होइ उत्तिमंगं तु । सम्मं संपणिवाओ, णेओ पंचंग-पणिवाओ ॥' બે જાન, બે હાથ અને પાંચમું મસ્તક નમાવીને સમ્યફ રીતે સુંદર નમસ્કાર કરવો, તે પંચાંગ-પ્રણિપાત કહેવાય છે.' (૧-૪) પંરાત્નાદ્રિ-મંગલ, અભિધેય, વિષય અને પ્રયોજન. વિમિ-પંચાંગ-પ્રણિપાત કરું છું. કોને ? નિયવિમર્થ નિયંસર્વ ભયો જીતનાર શ્રી અજિતનાથને. -અને. કોને ? પરંત-સળં-- પાવં સંર્તિ-સર્વ રોગ અને પાપોનું પ્રશમન કરનાર શ્રી શાંતિનાથને. વળી કોને ? તથા-સંતિ-TIV[ રે રે વિરેન્જગદુ-ગુરુ અને વિનોનું ઉપશમન કરનાર એવા બંને પણ જિનવરોને. " પ્રથમ શ્રી અજિતનાથને તથા શ્રી શાંતિનાથને પૃથફ પૃથફ પ્રણિપાત કરવામાં આવ્યો છે, પછી બંનેને સંયુક્ત પ્રણિપાત કરવામાં આવ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy