SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ અજિત-શાંતિ-સ્તવ૦ ૨૪૩ નામના બીજા તીર્થકરને. - બીજા તીર્થંકરનો જીવ વિજય નામના અનુત્તર વિમાનમાંથી ચ્યવને વિજયાદેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. પછી તે વિજયાદેવી પોતાના સ્વામી જિતશત્રુ સાથે એકદા પાસાની રમત રમવા લાગ્યાં, ત્યારે જિતશત્રુ રાજા વડે જિતાયાં નહિ. આ પ્રભાવ ગર્ભનો જાણીને તેમનું નામ અજિત પાડવામાં આવ્યું.* નિ-સદ્ગમયં-(નિત-સર્વમયH)-સર્વભયો જીતનારને. સર્વ ભયો એટલે ઇહલોકાદિ સાતે ભયો. ર્તિ-શિક્તિ] -શ્રી શાંતિજિનને, શ્રી શાંતિનાથ નામના સોળમા તીર્થકરને. શાંતિ-શબ્દની વધારે વિગત માટે જુઓ સૂત્ર ૪૩. -[]-અને. વસંત-સત્ર-ય-પાર્વ-[પ્રશાન્ત-સર્વ-પત્િ-પાપમ]-સર્વ રોગો અને પાપનો નાશ કરનારને. - પ્રશાન્ત થયા છે જેના સર્વ વુિં અને પાપ તે પ્રશાન્ત-સર્વ---પIT. અથવા પ્રશાન્ત કર્યા છે જેમણે સર્વદ્દ અને પાપને પ્રશાન્ત-સર્વ-ટુ-પા. પ્રશાન્તા પુનઃ નિવૃત' (બો. દી.) “પ્રશાન્ત એટલે ફરી ન થાય, તેવી રીતે નિવૃત્તિ પામેલા.”—અર્થાત્ નાશ પામેલા. સર્વ-બધા. ૯-રોગ. પાપઅશુભકર્મ. અર્થાત્ સ્વ-પરના સર્વ રોગો અને પાપોનો નાશ કરનારને. જય-ગુરૂ--ગુરૂ]-(બને) જગદ્ગુરુઓને. નતિના ગુરુ તે ગર્-ગુરુ. દ્વિતીયાનું દ્વિવચન ન . પ્રાકૃતમાં દ્વિવચન નહિ હોવાથી મૂળમાં બહુવચન વપરાયેલું છે. ગત્-વિશ્વ અથવા દેશના દેવા યોગ્ય પ્રાણીઓનો સમૂહ. “ન તો તેનાઈ-પ્રજિ-વસ્ય' (બો. ★ 'अक्खेसु जेण अजिआ, जणणी अजिओ जिणो तम्हा ॥१०८०॥ “જેથી જનની અક્ષક્રીડામાં અજિત રહ્યાં, તેથી અજિત જિન (કહેવાયા).” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy