SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬૦શ્રી શ્રાદ્ધભ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ છતાં વ્રતનો ભંગ થતો નથી.” પચ્ચખાણ-ભાષ્યમાં લેવાલેવ આગારની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે-“ડયા-નૂમિ-ડોવાડુ તેવ'-ખરડાયાથી લૂછી નાખેલ ચાટુવાદિકે લીધેલ આહાર લેવો તે લેવાલેવેણું. તેનાથી વ્રતભંગ ન થાય.' હિય-સંvi-(પૃઢથ-સંન)-ગૃહસ્થથી જે મિશ્ર થયેલું હોય તેના થકી. ગૃહસ્થ વડે સંસ્કૃષ્ટ તે પૃદથસંસ્કૃષ્ટ પૃદય-ભોજન આપનાર. “પૃદ માવસ્ય' (પં. ટી.) સંસ્કૃષ્ટ-મિશ્ર થયેલું-વિકૃતિથી મિશ્ર થયેલું. સંસ્કૃષ્ટ વિત્યાદ્રિવ્યો તિ' (પં. ટી.)-“સંસૃષ્ટ એટલે વિકૃતિ વગેરેથી મિશ્ર થયેલું.” તે સંબંધી આ. નિ.માં કહ્યું છે કે – खीर-दही-वियडाणं, चत्तारि उ अंगुलाई संसटुं । फाणिय-तिल्ल-घयाणं, अंगुलमेगं तु संसढें ॥१६०८॥ “દૂધ, દહીં વગેરે વિકૃતિઓ ઓદન વગેરેથી ચાર આંગળ ઊંચી હોય ત્યાં સુધી સંસૃષ્ટ કહેવાય છે, અને ગોળ, તેલ તથા ઘી એક આંગળ ઊંચાં હોય ત્યાં સુધી અસંસૃષ્ટ કહેવાય છે.” પચ્ચકખાણ-ભાષ્યમાં કહ્યું છે કે “નંદું મંડા'-ગૃહસ્થ વિગયાદિકથી મિશ્ર કરેલું તે શાક, માંડાદિક વાપરતાં થિ -સંપકૅ આગાર ગણાય છે. વિ -વિવેvi-(-વિવેન)-જેના પર વિકૃતિ મૂકીને ઉઠાવી લીધેલી હોય તેવી વસ્તુ વાપરવાથી. ૩ક્ષિત અને વિવેક તે સ્જિન-વિવે, તેના વડે ક્લિક-વિવેન. (+fક્ષ-ઉઠાવી લેવું, તે પરથી ક્ષત-ઉઠાવી લીધેલું. વિવે-ત્યાગ, અલગ પાડવું તે. રોટલી રોટલા વગેરે પર ગોળ કે પકવાન વગેરે પિંડ વિગઈ મૂકી રાખેલી હોય પણ પછીથી તેના પરથી ઉઠાવી લીધેલી હોય, તે ક્લિક-વિવે. તેવા ભોજનને વાપરવાથી વ્રત ભાંગે નહિ. છે પરંતુ સંપૂર્ણ ઉપાડી ન શકાય તેવી નરમ વિગઈ વગેરે જેના ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy