SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ સંતિકર સ્તવન ૦૫૩૩ હીકાર-કલ્પ વગેરે ગ્રંથોમાંથી મળે છે. * મંત્રવિશારદોએ “હૂ’ને માયાબીજ કહેલું છે. યોગશાસ્ત્રના આઠમાં પ્રકાશમાં શ્રી હેમચંદ્રાચાર્યે છીકારવિદ્યાનું ધ્યાન કેવી રીતે ધરવું, તેનું વર્ણન કરતાં જણાવ્યું છે કે-“સુધાવધતિસંવાશે, માયાવીનં વિવિન્તત્' -ચંદ્રમા જેવા કાંતિવાળા માયાબીજને “ડ્રીં'ને (તે કમલની કર્ણિકામાં) ચિંતવવો. અહીં માયાશબ્દ પ્રકૃતિ કે શક્તિનો અર્થ બતાવે છે.* સવ્યોસદિ-પાઈ-સિષધ-પ્રdય:]-સર્વોષધિ નામક લબ્ધિ પ્રાપ્ત કરનારને. જેના શરીરના સર્વ પદાર્થો ઔષધિરૂપ હોય, તે સર્વોષધિલબ્ધિમાન્ કહેવાય છે. -[]-અને. ફ-[çાતિ-આપે છે. સિ[િfશ્રયમુ-શ્રીને. “વન્તઃ પાશ્વનિનો, ચો, રેસ્તન તઃ ધરણેન્દ્રઃ | તુર્યસ્વર: વિવું: સ, મવેત્ પવિતી--સંજ્ઞ: રૂા. त्रिभुवनजनमोहकरी, विद्येयं प्रणव-पूर्व-नमनान्ता । एकाक्षरीति संज्ञा, जपतः फलदायिनी नित्यम् ॥३४॥" –વર્ણાન્ત એટલે ‘દ' ભૈ..કલ્પ. દેવ્યર્ચનાધિકાર પાર્શ્વજિન-સંજ્ઞક નીચે જે A રેફ છે તે ધરણેન્દ્રસંજ્ઞક છે ચોથો સ્વર “” અનુસ્વારથી યુક્ત છે, તે પદ્માવતી-સંજ્ઞક છે. આવી રીતે આ ત્રણે ભુવનના માનવીઓને મોહિત કરનારી, પૂર્વમાં છે અને અંતમાં “નમ:'થી યુક્ત એકાક્ષરી નામવાળી વિદ્યા-૩% નમ: જપ કરનારને નિત્ય ફળ આપે છે. * હીંકારના સ્વરૂપનું સૂક્ષ્મ વિવેચન જોવા ઇચ્છનારે “મહાસ્વચ્છેદ તંત્ર' વગેરે ગ્રંથો જોવા. ભૈરવ-વિરચિત બીજનિઘંટુમાં કહ્યું છે કે"क्षतजस्थं व्योमवक्त्रं, धूम्रभैरव्यलंकृतम् ।। नादबिन्दु-समायुक्तं, बीजं प्राथमिकं स्मृतम् ॥ही।।" ક્ષતા એટલે તેના ઉપર રહેલું. વ્યોમવત્ર એટલે અને ધૂત્રમૈરવી એટલે ડું તેનાથી અલંકૃત, વળી નાદ અને બિન્દુથી સહિત એવું જે હૂ - બીજ તે સૌની પહેલું સ્મરાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy