SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ પચ્ચકખાણનાં સૂત્રો ૧૨૩ ૧. અનાભોગ-અજાણપણે કોઈ વસ્તુ મુખમાં નાખી દેવાય. ૨. સહસાકાર-અકસ્માત્ કોઈ વસ્તુ મુખમાં પેસી જાય. ૩. મહારાકાર-અધિક નિર્જરાદિક લાભને કારણે ગુરુ વગેરે વડીલ રજા આપે. ૪. સર્વસમાધિ-પ્રત્યાકાર-તીવ્ર રોગાદિક અસમાધિમાં દવા વગેરે લેવી પડે. (૨) પોરિસી અને સાપોરિસી સૂર્યોદયથી એક પહોર (કે દોઢ પહોર) સુધી નમસ્કારસહિત, મૂઠીસહિત પ્રત્યાખ્યાન કરે છે. તેમાં ચાર પ્રકારના આહારનો એટલે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનો નીચેના આગારો-પૂર્વક ત્યાગ કરે છે - ૧. અનાભોગ. ૨. સહસાકાર. ૩. પ્રચ્છન્ન-કાલ-વાદળ, ધૂળ કે ગ્રહણ આદિના કારણે સૂર્ય ઢંકાઈ જવાથી સમયની ખબર ન રહે. ૪. દિગ્બોહ-દિશાઓનો ભ્રમ થવાથી સમયની બરાબર ખબર ન રહે. ૫. સાધુ-વચન-સાધુના મુખથી “ઉગ્વાડા પોરિસી' શબ્દ કે જે વ્યાખ્યાનમાં પોરિસી ભણાવતી વખતે બોલવામાં આવે છે, તે સાંભળીને સમય થયા પહેલાં જ પ્રત્યાખ્યાન પારી લીધું હોય. ૬. મહત્તરાકાર. ૭. સર્વસમાધિ-પ્રત્યયાકાર. (૩) પુરિમઢ, અવઢ સૂર્યોદયથી પૂર્વાર્ધ એટલે બે પહોર સુધી અથવા અપરાધ એટલે ત્રણ પહોર સુધી (નમસ્કાર-સહિત) મૂઠી-સહિત પ્રત્યાખ્યાન કરે છે. તેમાં ચારે પ્રકારના આહારનો એટલે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનો નીચેનો આગાર-પૂર્વક ત્યાગ કરે છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy