SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ અજિત-શાંતિ-સ્તવ૦૪૩૧ [उ०] गोयमा ! जे इमे रायाणो चाउरंत-चक्कवट्टी उप्पन्न समत्त चक्करयणपहाणा नवनिहि-पइणो समिद्ध कोसा बत्तीसं रायवर-सहस्साणुयाय-मग्गा सागरवरमेहलाहिवइणो मणुस्सिदा, से तेण अटेणं जाव नरदेवा नरदेवा ।" પ્રશ્નવ્યાકરણ સૂત્રના ચોથા દ્વારકામાં ચક્રવર્તીઓનું વર્ણન કરતાં જણાવ્યું છે કે–“વત્તીસ વરીય-સહસાબુયાય-મા II વડસટ્ટિસહ-પૂવરનુવતી નયન-વંતા ” તેવી જ પંક્તિઓ આ સ્તવમાં પણ જણાય છે : વળી પ્રશ્નવ્યાકરણમાં ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ વગેરેનાં વર્ણનોમાં નીચેની પંક્તિઓ આવે છે, બધી જ આમાં તેવી ને તેવી કે થોડા ફેરફાર સાથે જોવામાં આવે છે. જેમકે– ય વિ--સદસ-સામી' (પૃ. ૭૨) ‘વિકત-મસિ-ર-પિત્તદોય-નિતાર્દિ' (પૃ.૭૨) “નિરિવચ્છ-સુનંછUT” (પૃ. ૭૨) ‘પવર-ત્તિ-તેયા' (પૃ. ૭૨) અરે હુય-શ્ન-વ-નિમ્મત-સુઝાય- નિદર્ય-દેહધારી' (પૃ. ૭ર તથા ૭૭). મર૮-પ- ર-for-નવિય-નરવ (પૃ. ૨૨) શ્રીરાયપાસેણઈય-સૂત્રમાં સૂર્યાભદેવના નાટકનું જે વર્ણન આવે છે. તેમાં જણાવેલું છે કે સદર-સુંગંત વંસ-તંતી-તન્નતાન-વ-દિ-સુસંપત્ત' [સર-ગુ-વંશ-તત્રી-તત્ત-તાલન-પ્રદ-સુસંપ્રયુમૂ-ગુંજતા વાંસની વાંસળી અને વીણાના સ્વર સાથે ભળતું, એકબીજાની વાગતી તાળીના અવાજને અનુસરતું, મુરજ અને કાંસીઓના ઝણઝણાટના તથા નાચનારાઓના પગના ઠમકાના તાલને બરાબર મળતું, વીણાના લયને બરાબર બંધબેસતું અને શરૂઆતથી વાંસળી વગેરે વાગતાં હતાં. તેનાથી યુક્ત હતું.” બરાબર આ જ વર્ણન વંસ-અદ્-તંતી-તીન-mતિ, તિરૂવરગિરમ-સદ્ગીસ ગ'માં ઊતરેલું જણાય છે. વંશ, તંતી, તાત્ર વગેરે શબ્દો એના એ જ છે અને ક્રમ પણ એ જ સાચવેલો છે. સૂત્રમાં જયાં સદા-વંત છે, ત્યાં આ સ્તવમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy