SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ અજિત-શાંતિ-સ્તવ૦૨૪૭ (૩-૩) સત્ર-ટુ -સંતor-(સર્વ-ઉં-પ્રશનિતા )-સર્વ દુ:ખોનું પ્રશમન કરનારાઓને. ' સર્વ એવું કરવું તે સર્વ-ટુ, તેની પ્રાપ્તિ થઈ છે જેમને અથવા જેમનાથી તે સર્વ-ટુ-પ્રશાન્તિ. સર્વવથી અહીં આધિ, વ્યાધિ અને ઉપાધિ એ ત્રણ પ્રકારનાં દુ:ખો સમજવાનાં છે. પ્રાન્તિ-પ્રમશન. અન્ન-પવિ-પતી-[સર્વ-પ૫ પ્રશસ્તિ ]-સર્વ પાપોનું પ્રશમન કરનારને. | સર્વ એવું પાપ તે સર્વપાપ, તેની પ્રાપ્તિ થઈ છે. જેમને કે જેમનાથી તે સર્વ-પાપ-પ્રશક્તિ. સર્વપાપથી અહીં કાયિક, વાચિક અને માનસિક એ ત્રણે પ્રકારનાં પાપો સમજવાનાં છે. પ્રશાન્તિ-પ્રશમન. સા-[]-સદા, સર્વકાલ. નિય-સંતi-[નિત-શનિનખ્યાન]-અજિત શાંતિ ધારણ કરનારને. નિતી એવી શાન્તિને ધારણ કરનાર તે નિત-શાંતિ. નિતા-જેનો રાગાદિ વડે પરાભવ ન થઈ શકે તેવી-અજેય-‘અનિતા રાધનપૂતા' (બો.દી.) નમો-[નમ:]-નમસ્કાર હો. નિયં-સંતi-[ifનત-શાંતિમય] -શ્રી અજિતનાથ તથા શ્રી શાંતિનાથને. अजित तथा शान्ति ते अजित-शान्ति. (૩-૪) આ ગાથા મંત્રમય છે. તેમાં ત્રણ ષોડશાક્ષરી નામમંત્રો આ રીતે વ્યવસ્થિત થયેલા છે : (૧) ઉપસર્ગહર નામમંત્ર 'नमो सव्वदुक्ख - प्पसंतीणं अजिय-संतीणं । નમસ્કાર હો સર્વ દુઃખોનું પ્રશમન કરનાર શ્રી અજિતનાથ તથા શ્રી શાંતિનાથને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy