SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮૦શ્રી શ્રાદ્ધ પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (૨) મંગલકર નામમંત્ર 'नमो सव्वपाव-प्पसंतीणं अजिय-संतीणं । નમસ્કાર હો સર્વ પાપોનું પ્રશમન કરનાર શ્રી અજિતનાથ તથા શ્રી શાંતિનાથને (૩) સૌભાગ્યકર નામમંત્ર નમો સયા નય-સંતી નિય-સંતીનું !' નમસ્કાર હો સદા અખંડ શાંતિ ધારણ કરનાર શ્રી અજિતનાથ તથા શ્રી શાંતિનાથને. નો-શબ્દ વિનયનું બીજ છે અને મંત્રની આદિમાં ૩ૐકારના સ્થળે પ્રાચીન મંત્રોમાં જોવામાં આવે છે. જેમ કે-“નમો અરિહંતા, નમો સિદ્ધા,' નમોલ્યુ જ અહંતા માવંતા' વગેરે. અહીં તે એ રીતે જ વપરાયેલો છે. (૩-૫) સર્વ દુઃખોનું પ્રશમન કરનાર, સર્વ પાપોનું પ્રશમન કરનાર અને સદા અખંડ શાંતિ ધારણ કરનાર શ્રી અજિતનાથ તથા શ્રી શાંતિનાથને નમસ્કાર હો. (૪-૩) નિયન !-[ગતિબિન-હ અજિતજિન ! સુદ-વિત્તU-[g(સુd)-પ્રવર્તન]-શુભને પ્રવર્તાવનારું, શુભને (સુખને) આપનારું, મંગલકારી, કલ્યાણકારી. ગુમનું પ્રવર્તન કરનાર તે શુમ-પ્રવર્તન. સુનો સંસ્કાર સુખ પણ થાય છે તે સુખ દસ પ્રકારનું છે. તે માટે શ્રીસ્થાનાંગસૂત્રના દસમા સ્થાનના ત્રીજા ઉદ્દેશકમાં કહ્યું છે કે "दसविधे सोक्खे पण्णत्ते, तं जहाआरोग्ग दीहमाऊं', अड्डेज्ज- काम भोग' संतोसे ।। સ્થિ સુદ- મોT° નિવમ્પમે તો માવા દે... ' સુખ દસ પ્રકારનાં કહેલાં છે. તે આ રીતે : (૧) આરોગ્ય, (૨) દીર્ઘ આયુષ્ય, (૩) આક્યત્વ-ઘણું ધન, (૪) કામશબ્દ અને રૂપ (૫) ભોગ-ગંધ, રસ અને સ્પર્શ, (૬) સંતોષ-તૃપ્તિ, (૭) અસ્તિ-જે વસ્તુની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy