SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ અજિત-શાંતિ-સ્તવ૦ ૨૪૯ જરૂર હોય તેની પ્રાપ્તિ (૮) સુખ-ભોગ-અનિન્દિત વિષય-ભોગ, (૯) નિષ્ક્રમણ-દીક્ષા કે સંયમની ધારણા અને (૧૦) અનાબાધમુક્તિ. આ સુખોમાં પહેલાં આઠ વ્યાવહારિક સુખો છે અને બાકીનાં બે પારમાર્થિક સુખો છે. અહીં તે સર્વે અભિપ્રેત છે. તવ-[તવ] -તમારું. પુરિસુત્તમ ! [પુરુષોત્તમ !]-હે પુરુષોત્તમ ! પુરુષોત્તમ-શબ્દના વિશેષ અર્થ માટે જુઓ સૂત્ર ૧૪-૩. નામ-ત્તિU-[નામ-શીર્તનમ્]-નામ-કીર્તન, નામ-સ્મરણ. નામનું ઋીર્તન તે નાન-કીર્તન. અથવા નાનપૂર્વક કીર્તન તે નામશોર્તન. નામ-અભિધાન, સંજ્ઞા-વિશેષ. ઋોર્તન-સ્મરણ, રટણ.* તદ -[તથી ]-અને વળી, તેમ જ. ધિરૂ-મરૂ-વત્તi-(ધૃતિ-તિ-પ્રવર્તન)-વૃતિ-યુક્ત મતિનું પ્રવર્તન કરનારું, સ્થિરબુદ્ધિને આપનારું. ‘વૃતિ-પ્રધાન મતિધૃતિપતિઃ' (આ. અ. ૪૦.)-ધૃતિની મુખ્યતાવાળી મતિ તે ધૃતિમતિ.' વૃતિ-ચિત્તનું સ્વાથ્ય. પતિ-પ્રજ્ઞા, બુદ્ધિ. જે બુદ્ધિ સ્થિરતાવાળી હોય તે ધૃતિ-મતિ (સ્થિરતા પ્રજ્ઞતા) કહેવાય છે. તેવ-[]-તમારું. -[૨]-અને. નિપુત્તમ !-[fઝનોત્તમ !]-હે જિનોત્તમ ! હે જિનશ્રેષ્ઠ ! સંતિ !-[શાન્ત]-હે શાંતિનાથ ! ત્તિ -[કીર્તનમ્]-કીર્તન, નામ-સ્મરણ. (૪-૪) પુરસુત્તમ ! નિયન ! હે પુરુષોત્તમ ! અજિતજિન ! તવ * “સંકીર્તનું નામ માવત્ -જુન-વ-નાપ્નાં સ્વયમુક્યારણમ્ | -વીરામંત્રોદય. ભગવાનનાં ગુણ, પરાક્રમ તથા નામનું સ્વયં ઉચ્ચારણ તે સંકીર્તન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy