SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૪ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ વરVT-મો-(રઈ-:)-ઇંદ્રિયોનું દમન કરવું. પાંચ ઇંદ્રિયો અને તેના વિષયો સંબંધી જુઓ સૂત્ર ૨-૪. તથા પાંચ ઇંદ્રિયો પર જય મેળવવા માટે જુઓ સૂત્ર ૧૦-૪. વર-જીરો -(વરણ-પUિTH:)-ચારિત્ર લેવાની ભાવના રાખવી. ચરનો પરિપITH તે -પરિWTH. વર-ચારિત્ર. પરિણામ ભાવના, મનોરથ. શ્રાવકે સૂતી વખતે ધર્મ તથા ચારિત્ર-સંબંધી નીચે પ્રમાણે મનોરથો કરવાના હોય છે : “સાર્વ-પત્તિ વર હુન્ન, વેડો નાન-દંતા-મેમો ! મિચ્છર-મહિ૩-કરું, મા રાય વAવી વિ શા कइआ संविग्गाणं गीअत्थाणं गुरुण पय-मूले । સારૂ-સંગ-દો, પબ્રન્ન સંપન્ન ? પરા भय-मेरव-निक्कंपो, सुसाणमाईसु विहिअ-उस्सग्गो । तव-तणु-अंगो कइआ, उत्तमचरिअं चरिस्सामि ? ॥३॥ “શ્રાવકના ઘરમાં જ્ઞાન-દર્શનધારી દાસ ભલે થાઉં, પરંતુ મિથ્યાત્વથી મોહિત થયેલી બુદ્ધિવાળો ચક્રવર્તી રાજા પણ ન થાઉં. હું સ્વજનાદિકનો સંગ મૂકીને ક્યારે ગીતાર્થ ગુરુના ચરણ-કમલ પાસે પ્રવજ્યા ગ્રહણ કરીશ ? હું તપસ્યાથી દુર્બલ શરીરવાળો થઈને ક્યારે ભયથી અથવા ઘોર ઉપસર્ગથી ન ડરતાં સ્મશાન વગેરેને વિશે કાયોત્સર્ગ કરી ઉત્તમ પુરુષોની કરણી કરીશ ?” સંપત્તિ વિદુષron-( પોપરિ વહુમાનઃ)-સંઘ પ્રત્યે બહુમાન રાખવું. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાના બનેલા ચતુર્વિધ ધર્મસંઘને સામાન્ય રીતે “સંઘ' શબ્દથી જ ઓળખવામાં આવે છે. આ “સંઘ' તીર્થરૂપ હોવાથી તેમ જ ધર્મનો મુખ્ય આધાર હોવાથી તેના પ્રત્યે શ્રાવકે બહુમાનની લાગણી રાખવી જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy