SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ અજિત-શાંતિ-સ્તવ ૩૦૫ નાલંબી, કચ્છપી, મહતી, પ્રભાવતી બૃહતી, કલાવતી, કંડોલ, ચાંડાલિકા વગેરે ભેદો પણ મનાય છે. તેમ જ રાયપ્પસેણિય-સૂત્રમાં વલ્લિકા, ચિત્રવીણા વગેરે ભેદો પણ જણાવેલા છે. અહીં તત્ત્વો પદથી આ તત વાઘો સમજવાં. તાન્ત-કાંસી-જોડા. તે માટે કહ્યું છે કે : ‘પહલપ્રમાળેન, ઝાંસ્યતાત: સુવર્તુત: । અંશુલયમાનેન, ભવેત્ ॥શ્મીરમધ્યવાન્ ।'' છ આંગળ પ્રમાણનું બરાબર ગોળ અને વચ્ચેથી બે આંગળ જેટલા ઊંડા ખાડાવાળું જે વાઘ (કાંસાનું બનેલું હોય છે) તે કાંસ્યતાલ કહેવાય છે. એટલે તાલ-શબ્દથી ઘન-વાઘો સમજવાં. હાથથી અમુક પ્રકારે તાલીઓ પાડવી તથા પગનો ઠમકો આપવો તેને પણ તાલ કહેવાય છે. આ તાલનો (૧) કાલ, (૨) માર્ગ, (૩) પિંડ, (૪) અંગ (વિભાગ), (૫) ગ્રહ, (૬) જાતિ, (૭) કલા, (૮) લય. યતિ અને (૧૦) પ્રસ્તાર-એ દસ અંગો વડે વિશદ બોધ થાય છે, तिउक्खराभिराम-सद्द - मीसए कए - ( त्रिपुष्कर - अभिराम शब्द मिश्रके તે)-આનદ્ધ વાજિંત્રોના નાદનું મિશ્રણ કરતી. ત્રિપુરનો અભિગમ એવો શદ્ધુ તે ત્રિપુર અભિરામ-શબ્દ, તેનાથી મિત્ર તે ત્રિપુર-અભિશમ-શદ્વ-મિત્ર, તે કર્યે છતે. પુષ્કર-વાઘ એટલે ચામડાથી મઢેલું વાઘ, તેના મુખ્ય ભેદો ત્રણ છે : મૃદંગ, પણવ અને દર્દુર; એટલે તે ત્રિપુષ્કર કહેવાય છે. ભરત-નાટ્યશાસ્ત્રનાં ૩૪મા અધ્યાયમાં કહ્યું છે કે : ‘‘યાન્તિ ધર્મનહાનિ, હ્યાતોદ્યાનિ દિનોત્તમાઃ । तानि त्रिपुष्कराद्यानि त्ववनद्धमिति स्मृतम् ||२३|| " હે દ્વિજોત્તમો ! જેટલાં વાઘો ચામડાંમાંથી મઢેલાં હોય છે, તે બધાંને ત્રિપુષ્કરાદિ કે અવનદ્ધ કહે છે. “પૌષ્ઠરમ્ય તુ વાદ્યસ્ય, મૃદ્ધ-પળવાશ્રયમ્ । વિધાનં તુ પ્રવક્ષ્યામિ, ર્દુરસ્થ તથૈવ = રૂા'' પ્ર.-૩-૨૦ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy