SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ને એ જ ટુ તે વર્ષ-, તેનું મૂનન તે--ઢં-૩નૂતન, તેના વિશે. વર્મ-જ્ઞાનાવરણીયાદિ. ટુ-વૃક્ષ. નૂતન-મૂળથી ઉખાડવું તે. હસ્તિ મમ્ -ઐરાવણ હાથીને. તિમાં કહ્યું, તે પ્તિમઝ, તિ-હાથી. મ શ્રેષ્ઠ. અહીં શ્રેષ્ઠ હાથીથી ઐરાવણ સમજવાનો છે કે જે ઇંદ્રનું ખાસ વાહન છે. મિ-શ્રીમલ્લિનાથને. મfમણુન:સ્તવીએ છીએ. (૨૧-૫) મઝુમ ? -સ્તવીએ છીએ. કોને ? મલ્ટિશ્રીમલ્લિનાથને. કેવા મલ્લિનાથને? સુરાસુર-નરાધીશ-મયૂર-નવ-વારિ-સુર, અસુર અને મનુષ્યોના અધિપતિરૂપ મયૂરોને માટે નવા મેઘ-સમાન તથા –-૩નૂનને હસ્તિમષ્ઠ-કર્મ-રૂપી વૃક્ષને મૂળથી ઉખેડવા માટે ઐરાવણ હાથી-સમાન. - (૨૧-૬) સુરો, અસુરો અને મનુષ્યોના અધિપતિ-રૂપ મયૂરોને માટે નવા મેઘ-સમાન તથા કર્મ-રૂપી વૃક્ષને મૂળથી ઉખેડવા માટે ઐરાવણ હાથી સમાન શ્રીમલ્લિનાથને અમે સ્તવીએ છીએ. (૨૨-૪) નરનિદાદ-નિ-ધૂપ-સપન-સંસારનાં પ્રાણીઓની મહામોહ-રૂપી નિદ્રા ઉડાડવા માટે પ્રાતઃકાળ-જેવાં. નાની મહામોદ-નિદ્રા તે નાનામોદ-નિદ્રા, તેને માટે પ્રત્યુષ-સમય તે બન્મદામોદ-નિદ્રા-પ્રવૂષ-સમય, તેની ૩પમાને યોગ્ય તે નર્નામોદ-નિદ્રાપ્રભૂષ-સમયોપમ. ગા-સંસાર, સંસારનાં પ્રાણીઓ. મહાનો એ જ નિદ્રા, તે મહાપોહ-નિદ્રા. “મહામો: પ્રવનમોહનીય ઋય: I” (ક. ક.) “મહામોહ એટલે પ્રબલ મોહનીયકર્મનો ઉદય.' ગાઢ મિથ્યાત્વ, અતિ-ક્રોધ, અતિમાન, અતિમાયા, અતિલોભ વગેરે તેનાં લક્ષણો છે. પ્રત્યુષ-સમય-પ્રાતઃકાળ. ૩૫મ-સરખામણી. મુનિસુવતિનાથ-શ્રીમુનિસુવ્રતસ્વામીનાં. તેના-વરનં-દેશના-વચનને. देशनानुं वचन ते देशना-वचन. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy