SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ સકલાઈ-સ્તોત્ર (ચૈત્યવંદન) ૦૧૯૯ ચોથા આરાનો એટલે દુઃષમ-સુષમા આરાનો સમજવાનો છે કે જેમાં શ્રીઅજિતનાથથી માંડીને શ્રીમહાવીરસ્વામી સુધીના ૨૩ તીર્થંકરો થઈ ગયા છે. આ દૃષ્ટિએ અહીં શ્રીઅરનાથ ભગવાનને ચોથા આરા-રૂપી આકાશમાં સૂર્ય-સમાન કહેલા છે. મરનાથ -શ્રીઅરનાથ. તુ અને. માવા-ભગવાન. વ -તમને. ચતુર્થ-પુરુષાર્થ-શ્રી-વિત્રારં-મોક્ષ-રૂપી લક્ષ્મીનો વિલાસ. વતુર્થ એવો પુરુષાર્થ તે વતુર્થ-પુરુષાર્થ, તેની શ્રી તે વતુર્થ-પુરુષાર્થ શ્રી, તેના વિલાસ તે વાર્થ-પુરુષાર્થ શ્રી-વિલાસ. વતુર્થ-ચોથો. પુરુષાર્થ-યત્ન-વિશેષ. પુરુષે ઇષ્ટ-સિદ્ધિ માટે જે યત્ન કરવાનો હોય છે, તેને પુરુષાર્થ કહેવામાં આવે છે. તે પ્રયોજન-ભેદથી ચાર પ્રકારનો હોય છે : (૧) ધર્મ, (૨) અર્થ, (૩) કામ અને (૪) મોક્ષ. તેથી ચતુર્થ પુરુષાર્થનો અર્થ મોક્ષ થાય છે. વતનોતુ-વિસ્તારો, ખૂબ આપો. (૨૦-૫) તુ-અને. વિતનોતુ-ખૂબ આપો. કોને? વ: – તમને. શું? વિતુર્થ–પુરુષાર્થ-શ્રી-વિલાસમૂ-મોક્ષલક્ષ્મીનો વિલાસ. કોણ? વતુથર નમો-વિડ મરનાથ: માવા-ચોથા આરા-રૂપી ગગન-મંડળમાં સૂર્ય-સ્વરૂપ શ્રીઅરનાથ ભગવાનું. (૨૦-૬) ચોથા આરારૂપી ગગન-મંડળ સૂર્યરૂપ શ્રીઅરનાથ ભગવાન તમને મોક્ષ-લક્ષ્મીનો વિલાસ ખૂબ આપો. (૨૧-૪) સુરસુ-નથીશ-મયૂ-નવ-વારિતમજુરો, અસુરો અને મનુષ્યોના અધિપતિ-રૂપ મયૂરોને માટે નવા મેઘ-સ્વરૂપ. સુર અને અસુર અને નર તે સુરસુર-નર, તેના મથીશ તે સુરાસુર નરાધીશ, તે રૂપ મયૂર, તે સુરસુર–નાથીશ-મયૂર, તેને માટે નવ એવો વારિદ્ર તે પુરાસુરનરીથીશ-મયૂર-નવ-વારિ. મથીશ-અધિપતિ. મયૂર-મોર નામનું પક્ષી, નવ-નૂતન, નવો. વાઢિ-મેઘ. -ટુ-૩મૂત્રને-કર્મ-રૂપી વૃક્ષને મૂળથી ઉખાડવા માટે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy