SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહચ્છાત્તિ ૪૪૧ (અનુષ્ટપુ) उपसर्गाः क्षयं यान्ति, छिद्यन्ते विघ्न-वल्लयः । મનઃ પ્રસન્નતાતિ, પૂજ્યમાને વિનેશ્વરે ઝા [૨૩] સર્વ-મ-માર્ચ, સર્વ-વ્યાપારમ્ | प्रधानं सर्व-धर्माणां, जैन जयति शासनम् ॥५॥ [२४] (૨) સંસ્કૃત છાયા મૂલ પાઠ સંસ્કૃતમાં જ છે. પ્રાસ્તાવિક પદ્યોમાં ત્રીજું પદ્ય પ્રાકૃત છે, તેની છાયા અહીં આપી છે. (૨૨) કરું તીર્થ-માતા, શિવાજેવી યુwદ્ર-ન-નિવાસિની अस्माकं शिवं युष्माकं शिवम्, अशिवोपशमं शिवं भवतु ॥ (૩-૪-૫) સામાન્ય અને વિશેષ અર્થ, તાત્પર્યાર્થ તથા અર્થ-સંકલના [અર્થના પ્રારંભમાં અપાયેલા ક્રમાંક શ્લોક તથા પરિચ્છેદોને અપાયેલો સામાન્ય ક્રમાંક સૂચવે છે.] (૧-૩) મોઃ મો: !-હે ! હે ! સંબોધન અને પ્રશ્ન-વિધાનમાં વપરાતું અવ્યય. મળ્યા: !-ભવ્યજનો ! મહાનુભાવો ! ભવ્ય એટલે પરમપદ કે સિદ્ધિ-ગમનની યોગ્યતાવાળો આત્મા. તે માટે શ્રાવક-પ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે : भव्वा जिणेहिँ भणिया, इह खलु जे सिद्धिगमण-जोग्गा उ । ते पुण अणाइ-परिणाम-भावओ हुंति नायव्वा ॥६६॥ અહીં જે સિદ્ધિ-ગમનને યોગ્ય (આત્માઓ) છે, તેમને જિનોએ ભવ્ય કહેલા છે અને તે અનાદિ-પારિણામિક ભાવથી એવા છે-એમ જાણવા. મહાનુભાવો કે માનનીય પુરુષોને માટે પણ આવું વિશેષણ વપરાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy