SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ સકલાર્તસ્તોત્ર (ચૈત્યવંદન) ૧૯૩ પૂન્ચઃ પૂજાને યોગ્ય. વાસુપૂજ્ય -શ્રીવાસુપૂજયસ્વામી. વ -તમને. પુનાતુ-પવિત્ર કરો. (૧૪-૫) પુનાતુ-પવિત્ર કરો. કોને ? વ -તમને. કોણ ? વાસુપૂન્ય:-શ્રીવાસુપૂજ્ય ભગવાન. કેવા છે એ વાસુપૂજ્ય ભગવાન ? વિશ્વો-પારીમૂત-તીર્થવૃત્ત-વ-નિતિ-વિશ્વ પર ઉપકાર કરનારા તીર્થંકર-નામકર્મને બાંધનાર, તથા સુરાપુર-નરૈ. પૂઃ -સુરો, અસુરો અને મનુષ્યોથી પૂજય. (૧૪-૬) વિશ્વ પર મહાનું ઉપકાર કરનારા, તીર્થંકરનામ-કર્મને બાંધનારા તથા સુર, અસુર અને મનુષ્યો વડે પૂજય એવા શ્રીવાસુપૂજ્ય સ્વામી તમને પવિત્ર કરો. (૧૫-૪) નિત્ ચેત-ગ-નર્મચ-હેત -ત્રિલોક-માં રહેલાં પ્રાણીઓનાં ચિત્તરૂપી જલને સ્વચ્છ કરવામાં કારણરૂપ. નિનાં વેતસ્ તે ત્રિગર્-૨ત:, તે રૂપી ગત તે ત્રિકાન્વેતઃ ગત, તેનું સૈન્ય તે ત્રિન-વેત -શત-નૈન્ચ. તેનો હેતુ તે વિગત-વેતર નનનૈત્થ-હેતુ. આ પદ વાવનું વિશેષણ હોવાથી પ્રથમાનાં બહુવચનમાં છે. ત્રિક-ત્રિભુવન, ત્રિલોક. રેત-ચિત્ત. ત્રિલોકનાં ચિત્ત એટલે ત્રિલોકમાં રહેલાં પ્રાણીઓનાં ચિત્ત. ગત- જલ. મૈત્ય-નિર્મલતા, સ્વચ્છતા. દેતુકારણ. વાવ-ક્ષો-રોવર –કતકફલના ચૂર્ણ જેવી. તવનો ક્ષોઃ તે ઋત-ક્ષો, તેની સોરી તે મૃત-ક્ષો-સોરી. આ પદ પણ વાવનું વિશેષણ હોવાથી પ્રથમાના બહુવચનમાં છે. ઋતનિર્મલી નામની વનસ્પતિ. તેનાં બીજનું ચૂર્ણ નાખવાથી ગંદું પાણી સ્વચ્છ થાય છે. ભાવ-પ્રકાશમાં કહ્યું છે કે – પ્ર.-૩-૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy