SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) દેવસિક પ્રતિક્રમણની વિધિના હેતુઓ ૧. વિરતિપણામાં કરેલી ક્રિયા પુષ્ટિકારક અને ફલદાયિની થાય છે, માટે પ્રતિક્રમણની આદિમાં સામાયિક ગ્રહણ કરાય છે. - ૨. પછી પચ્ચખ્ખાણ લેવા માટે ગુરુનો વિનય કરવા અર્થે મુહપત્તી પડિલેહી દ્વાદશાવર્ત-વંદન કરવામાં આવે છે. પચ્ચખ્ખાણ એ છä આવશ્યક છે, પરંતુ એટલે સુધી પહોંચતાં દિવસ-ચરિમ-પચ્ચખાણનો સમય વીતી જાય, માટે સામાયિક પછી તરત પચ્ચખાણ કરવામાં આવે છે. ૩. સર્વે ધર્માનુષ્ઠાનો દેવ-ગુરુનાં વંદનપૂર્વક સફળ થાય છે, તેથી પ્રથમ અહીં દેવવંદન કરવામાં આવે છે. ચૈત્યવંદન-ભાષ્યમાં તેના બાર અધિકારો આ પ્રમાણે વર્ણવેલા છે : "नमु जे अइ अरिहं लोग सव्व पुक्ख तम सिद्ध जो देवा । उज्जित चत्ता वेआवच्चग अहिगार पढमपया ॥ ४२ ॥ पढमहिगारे वन्दे, भावजिणे-बोयए उ दव्वजिणे । -વ-નિ, તરૂ-ડબ્લ્યુમિ નામનળે છે ઝરૂ | तिहुअण-ठवण-जिणे पुण, पंचमए विहरमाणजिण छठे । सत्तमए सुयनाणं, अट्ठमे सव्व-सिद्ध-थुई ॥ ४४ ॥ તિસ્થાશિવ-વીર-થરું, નવમે સમે ય ૩mયં (ન્ન) કવિયાડું રૂડું() સિ, ક્રિસુર સમરાળા વરિમે / ૪ દેવ-વંદનના બાર અધિકારનાં પ્રથમ પદો આ પ્રમાણે સમજવાં : (૧) નમુ. (૨) જે અઈ. (૩) અરિહં. (૪) લોગ. (૫) સવ. (૬) પુખ. (૭) તમ. (૮) સિદ્ધ. (૯) જો દેવા. (૧૦) ઉજ્જિત. (૧૧) ચત્તા. (૧૨) વેઆવચ્ચગ. પ્રથમ અધિકાર “નમો ભુ ણંથી “જિયભયાણં' સુધી ગણાય છે. તેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy