SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહચ્છાન્તિ૭૪૪૫ આસનનો પ્રશ્નપૂ તે આસન-પ્રશ્નપૂ, તેના અનન્તરમ્ તે માન પ્રમ્પાન્તરમ્, માસન-સિંહાસન. પ્રમ્પ-ધ્રુજારો. અનન્તરમ્-પછી. સિંહાસન કંપ્યાં પછી. અવધિના વિજ્ઞાચ-અવધિજ્ઞાન વડે જાણીને. દેવોને અવધિજ્ઞાન ભવ-પ્રત્યય એટલે જન્મથી જ હોય છે. તેમાં પહેલા-બીજા દેવલોકવાળાનાં અવધિજ્ઞાન કરતાં ત્રીજા-ચોથા દેવલોકવાળાનું અધિક અને ત્રીજા-ચોથા દેવલોકવાળા કરતાં પાંચમા-છઠ્ઠા દેવલોકવાળાનું અધિક એમ ઉત્તરોત્તર અધિક અવધિજ્ઞાન હોય છે. પહેલા અને બીજા દેવલોકવાળા દેવો અવધિજ્ઞાનથી નીચે રત્નપ્રભા સુધી, તીરછા લોકમાં અસંખ્યાત યોજન સુધી અને ઉપરના ભાગમાં પોતાના વિમાનની ધ્વજા સુધી જાણી શકે છે. સૌથffધપતિઃ -સૌધર્મ દેવલોકના અધિપતિ, સૌધર્મેન્દ્ર. સૌધર્મનો મધપતિ તે સૌધર્માધપતિ, સૌથ-બાર દેવલોકમાંનો પહેલો દેવલોક. પતિ-સ્વામી, ઇંદ્ર. સુયોષા-પાટા વીનાનત્તરમ્-સુઘોષા ઘંટા વગડાવ્યા પછી. સુઘોષ નામક ધષ્ય તે કુપોષા-પષ્ટ, તેનું વર્તન તે સુપોષા-પષ્યવતન, તેના માતરમ્ તે સુઘોષા-ગ્ય-વાસનાનત્તરમ્. સુપોષા-પષ્ય-એક યોજનના વિસ્તારવાળી ને અભુત ધ્વનિ કરનારી હોય છે. તેનો અવાજ થતાં બીજાં વિમાનોની ઘંટા પણ અવાજ કરવા લાગે છે. તે કુલ ત્રણ વાર વગાડવામાં આવે છે. વાસન-વગડાવવું તે. સંત-સુરાસુર દસમા ત્યિ-બધા સુર-અસુરેન્દ્રો સાથે આવીને. सकल सेवा सुर भने असुर ते सकल-सुरासुर, तेन इन्द्र ते सकलસુરસુરેન્દ્ર, સન્ન-બધા. સુર-વૈમાનિક તથા જ્યોતિષ્ક દેવો. અસુર-ભવનપતિ તથા વ્યંતર દેવો. રૂદ્ર-સ્વામી. સદ-સાથે. સમીત્ય-આવીને, જન્મસ્થાને આવીને. વૈમાનિક તથા ભવનપતિ દેવોમાં દસ જાતિ હોય છે. તે આ પ્રમાણે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy