SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ચોવીસ માંડલ૦૪૯ ૩. સહન ન થઈ શકતાં ખાસ મુશ્કેલી ન હોય તે વખતે વડીનીતિ અને લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયના) દ્વારની બહારમાં (નજીક ભૂમિ છોડીને) મધ્ય ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે. ૪. સહન ન થઈ શક્તાં ખાસ મુશ્કેલી ન હોય તે વખતે લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયના) દ્વારની બહારમાં (નજીક ભૂમિ છોડીને) મધ્ય ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે. ૫. સહન ન થઈ શકતાં, ખાસ મુશ્કેલી ન હોય તે વખતે વડીનીતિ અને લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયના) દ્વારની બહારમાં (નજીક તથા મધ્યભૂમિ છોડીને) દૂરની ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે. ૬. સહન ન થઈ શકતાં, ખાસ મુશ્કેલી ન હોય તે વખતે લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયના) દ્વારની બહારમાં (નજીક તથા મધ્યભૂમિ છોડીને) દૂરની ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે. ૪. ચોથા છ માંડલાં. ૧. સહન થઈ શકતાં ખાસ મુશ્કેલી ન હોય તે વખતે વડીનીતિ અને લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયથી) બહાર સો ડગલાંની અંદર પાસેની નિર્જીવ ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે. ૨. સહન થઈ શકતાં, ખાસ મુશ્કેલી ન હોય તે વખતે લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયથી) બહાર સો ડગલાંની અંદર પાસેની નિર્જીવ ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે. ૩. સહન થઈ શકતાં ખાસ મુશ્કેલી ન હોય તે વખતે વડી નીતિ અને લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયથી) બહાર સો ડગલાંની અંદર (નજીક ભૂમિ છોડીને) મધ્ય નિર્જીવ ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે. ૪. સહન થઈ શકતાં ખાસ મુશ્કેલી ન હોય તે વખતે લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયથી) બહાર સો ડગલાંની અંદર (નજીક ભૂમિ છોડીને) મધ્ય નિર્જીવ ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે. ૫. સહન થઈ શકતાં ખાસ મુશ્કેલી ન હોય તે વખતે વડીનીતિ અને લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયથી) બહાર સો ડગલાંની અંદર પ્ર.-૩-૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy