SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ નક્ષ-[યસ્ય]-જેના. રોષ. તે-[ૌ]-તે (બે). સુવિધમા મા-[સુવિમો મૌ]-ઉત્તમ પરાક્રમશાળી ચરણો. તયં-(તમ્)-તે. અહીં જ પ્રત્યય અલંકારાર્થે લાગેલો છે. તિલોય-મ સત્ત]-મતિારયં-(ત્રિતો-સર્વ-(સત્ત્વ)-શાન્તિ[]-ત્રણ લોકનાં સમગ્ર પ્રાણીઓને શાંતિ કરનારા. ત્રિોના સર્વ એવા સત્ત્વ તે ત્રિતો-સર્વે-(સત્ત્વ)-શન્તિજાર. ત્રિલો-ત્રણ લોક. સર્વ-સમગ્ર, [સત્ત્વ] પ્રાણી, શાન્તિજાર-શાંતિ કરનારા. પસંત-સ-પાવ-દ્રોમં-[પ્રશાન્ત સર્વ-પાપ દ્દોષ]-જેનાં સર્વ પાપો અને દોષો-રોગો નષ્ટ થઈ ગયાં છે જે સર્વ પાપો અને દોષો-રોગોથી રહિત છે. પ્રશાન્ત થયા છે સર્વ એવા પાપ અને દ્વેષ જેનાં તે પ્રશાન્ત-સર્વ પાપ સ હૂઁ-[ષ અ]-આ હું. નમામિ-[નમામિ]-નમું છું. સંતિ-[શાન્તિમ્]-શ્રીશાંતિનાથને. ઉત્તમ-[ઉત્તમમ્]-ઉત્તમ. બિળ-[નિનમ્]-જિનને. (૨૯-૩૦-૩૧-૩૨-૪) આ કલાપકમાં દેવનર્તિકાઓ દ્વારા શ્રીશાંતિનાથ ભગવાનની જે સંગીતમય વંદના-પૂજા થઈ રહી છે, તેનો સુંદર ચિતાર આપવામાં આવ્યો છે. પ્રથમ દેવનર્તિકાઓ કેવી છે. તે જણાવે છે : સુર-વર-ર૬-મુળ-પંડિયઞાěિ-દેવોને ઉત્તમ પ્રકારની પ્રીતિ ઉત્પન્ન કરવામાં કુશલ છે. દેવ-વર∞સા-વહુબર્હિ-સ્વર્ગલોકની અત્યુત્તમ સુંદરીઓ છે અને મત્તિવસાય-પિડિયાદિ-ભક્તિને આધીન એકત્ર થયેલી છે. આવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy