SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ વરસફ-[ વત-કોઈનો. પર્વ-વિમુ-એ રીતે. મલિક--[ગલીન-મના અદીન મનવાળો, દીનતાથી રહિત મનવાળો. - તીન તે નવીન. તેવું છે મનઃ જેનું તે તીન-મનન્. મલીનદીનતાથી રહિત મન-મન. જેનું મન દીનતા-રાંકડાપણાથી રહિત છે તેવો. ગપ્પા મનુસાફ-માત્માનમ્ મનુશાસ્તિ]-આત્માને સમજાવે, આત્માને શિખામણ આપે. સાર-[શાશ્વત:]-શાશ્વત અમર. મM-[માત્મા–આત્મા. નાઈ-વંસ-સંગુ-[જ્ઞાન-ટર્શન-સંયુત:]-જ્ઞાન અને દર્શનથી યુક્ત. સે-શિષ:]-શેષ, બાકીના. વાહિ માવા-[વાહ્ય: માવ ]–બાહ્ય ભાવો. ભાવ બે પ્રકારના છે : (૧) આત્મ-ભાવ અને (૨) બહિર્મ્ભાવ. તેમાં “હું આત્મા છું' એવો ભાવ તે આત્મભાવ છે અને હું શરીર છું હું ઇંદ્રિયો છું” “આ મકાન મારું છે, આ સ્ત્રી મારી છે.' વગેરે ભાવો બહિર ભાવ છે. આત્મ-ભાવથી ભિન્ન અન્ય સર્વ ભાવો બહિ-ભાવ ગણાય છે. સવ્વ-સર્વે-સર્વ, બધા. સંશો-નવU-[સંયો-તક્ષT]-સંયોગથી ઉત્પન્ન થયેલા. પુગલના સંયોગથી ઉત્પન્ન થયેલા. સંયોગ છે તક્ષા જેનું તે સંયો-તક્ષા. સંયો-મેળાપ. તે બે પ્રકારના હોય છે: (૧) દ્રવ્ય-સંયોગ અને (૨) ભાવ-સંયોગ. તેમાં તન, ધન, અને કુટુંબ વગેરે બાહ્ય વસ્તુનો સંયોગ ‘દ્રવ્ય-સંયોગ' કહેવાય છે અને મિથ્યાત્વ, અવિરતિ, કષાય વગેરે આંતરિક ભાવોનો સંયોગ “ભાવ-સંયોગ' કહેવાય છે. સંબો-પૂના-[-મૂત્રા-સંયોગના કારણે ઉત્પન્ન થયેલી. સંયોગ છે મૂન જેનું તે સંયો-મૂત. મૂ-કારણ. નીવેur-[ળીન-જીવ વડે, આત્મા વડે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy