SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ “સંતિકર સ્તવન ૦પ૩૧ (૧-૫) જેઓ શાંતિના કરનાર છે, જગતના જીવોને શરણરૂપ છે, જય અને શ્રીના આપનાર છે તથા ભક્તજનોનું પાલન કરનાર નિર્વાણી-દેવી તથા ગરુડ-ચક્ષ વડે લેવાયેલા છે, એવા શ્રી શાંતિનાથ ભગવાનનું હું સ્મરણ કરું છું, ધ્યાન ધરું છું. (૨-૩) ૐ નમો-[% સનમ:]-ૐકારપૂર્વક નમસ્કારથી સહિત. ૐની વિગત માટે. જુઓ સૂત્ર ૪૩-૩ તથા ૬૦-૩-૪-૫. વિષ્પો-િપત્તા -[વિપુડોષfધ-પ્રા:]-વિમુડોષધિ નામની લબ્ધિ પ્રાપ્ત કરનારને. લબ્ધિના પ્રકારોની યાદ નોંધ છે. आमोसहि विप्पोसहि खेलोसहि जल्लमोसहि चेव । संभिन्नसोय उजुमइ सव्वोसहि चेव बौद्धव्वो ॥ निः ६९।। चारण आसीविस केवली य मणनाणिणो य पुव्वधरा । अरहंत चक्कवट्टी बलदेवा वासुदेवा य ॥ निः ७०॥ विशेषाव० प्रथमो भागः पृ. २५६-२५७ લબ્ધિના મુખ્ય પ્રકારો સોળ છે. તેમાંની એક લબ્ધિ વિમુડોષધિ છે. તેનો પરિચય આપતાં આ. ચૂ.માં કહ્યું છે કે “વિષ્પોદિ-ગોળ વિસ્ત vi કીર, તે વેવ વિટું મોહિસા સ્થmતે(ત્ત) વિષ્પોરિ મન્નતિ-વિમુડ઼ શબ્દથી વિષ્ટાનું ગ્રહણ થાય છે અને તે જ વિષ્ટા-ઔષધિના સામર્થ્યપણાને લીધે વિમુડોષધિ કહેવાય છે. જે લબ્ધિના પ્રભાવ વડે વિષ્ટા સુગંધ થાય છે, તે લબ્ધિને વિમુડોષધિ-લબ્ધિ કહે છે.* સત્તિ-સામ-પાયાdi [તિ-સ્વામિ-પતેઃ ]-પૂજય શ્રી શાંતિનાથ ભગવાનને. શક્તિ એ જ સ્વામિનું તે શક્તિ સ્વામિન. અહીં પદ્રિ-શબ્દ પૂજ્યતા દર્શાવવાને વપરાયેલો છે. જ્ઞ વાહ અંતેvi-[' વાહ' મન્નેT]-ડ્યૌ વીહા'વાળા મંત્ર વડે. ★ 'यन्माहात्म्यान्मूत्र-पुरीषावयवमात्रमपि रोगराशिप्रणाशाय सम्पद्यते सुरभि च सा વિકુડોષfધ: ' -પ્ર. સા. દ્વાર ૨૭૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy