SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ શરણરૂપ. ૫૩૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ નળ-સરળ-[નાજીરળનું] જગતને શરણરૂપ, જગતના જીવોને નયસિરીફ-[નપશ્રિયા:]-જયશ્રીના, જય અને શ્રીના. નય અને શ્રી તે નયશ્રી. નય-જિત, ફતેહ. શ્રી-લક્ષ્મી, શોભા, સૌંદર્ય. ‘જયશ્રી’ એ શ્રીમુનિસુંદરસૂરિનો સાંકેતિક શબ્દ છે અને તે પ્રાયઃ તેમની દરેક કૃતિના પ્રારંભમાં જોવામાં આવે છે. વાચાર-[વાતારમ્]-દાતારને. સમરમિ-[સ્મરામિ]-સ્મરું છું, યાદ કરું છું. મત્ત-પાત-નિવ્યાળી-પા-જ્ય-સેવ-[મò-પાલ-નિર્વાણો પડ નૃત-સેવમ્]-ભક્તજનોનું પાલન કરનાર નિર્વાણી દેવી તથા ગરુડ યક્ષ વડે સેવાયેલા. મત્તિના પાત તે મરુ-પાલજ એવા નિર્વાની અને ગરુડ વડે તસેવા જેની તે મત્તુપાલ-નિર્વાની-ગરુડ-તસેવ. મ-પાત-ભક્તોને પાલનાર, ભક્તોનું રક્ષણ કરનાર. નિર્વાની-નિર્વાણી દેવી. તે સોળમા શ્રીશાંતિનાથ ભગવાનની શાસનદેવી છે. ગરુડ-ગરુડ નામનો યક્ષ. તે સોળમા શ્રીશાંતિનાથ ભગવાનનો શાસન-રક્ષક દેવ છે. (આ બંને યક્ષ-યક્ષિણીનું સ્વરૂપ આગળ દર્શાવેલું છે.) (૧-૪) સમામિ-હું સમરું છું. કોને ? અંતિનિળ-શ્રી શાંતિનાથ ભગવાનને. કેવા છે એ શાંતિનાથ ભગવાન ? સંતિષ્ઠર્ં-શાંતિ કરનાર. નળસરળ-જગતને શરણરૂપ. નય-સિરીફ વાયામાં-જય અને શ્રીના દાતાર અને મત-પાત-નિવ્વાળી-રુડ-યસેવં-ભક્તોનું પાલન કરનાર એવા, નિર્વાણી દેવી અને ગરુડ યક્ષ વડે સેવાયેલા. અહીં ‘તિરૂં” શબ્દથી પરમશાન્તિ, શરણ-શબ્દથી તમામ પ્રકારના ભયોની શાંતિ, જય-શબ્દથી તુષ્ટિ અને શ્રીશબ્દથી પુષ્ટિનું સૂચન છે. આ સૂત્ર ‘તિર” શબ્દથી શરૂ થતું હોઈને ‘અંતિર’-સ્તવન કે ‘અંતિર’-સ્તોત્ર તરીકે ઓળખાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy