SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ અજિત-શાંતિ-સ્તવ૦ ૨૫૫ પવન્નદ ને બદલે અહીં પવનદી એવો પ્રયોગ આર્ષવથી થયેલો છે. ‘પવહીં કૃતિ તીર્થત્વમર્પિત્નીત્વ'-(બો. દી.) (૬-૪) પુરિસા !-હે પુરુષો ! નવું ટુવર-વાર વિમર્દ-જો દુઃખનું વારણ શોધતા હો. નડ્યું અને જો. સૌરદ્ય-Ri- વિદ-સુખનું કારણ શોધતા હો, તો મળિયે સંતં વે સમય#રે પર માવો પવનહ-અભયને આપનારા શ્રી અજિતનાથ અને શાંતિનાથનું ભાવથી શરણ અંગીકાર કરો. (૬-૫) હે પુરુષો ! જો તમે દુઃખ-નાશનો ઉપાય કે સુખ-પ્રાપ્તિનું કારણ શોધતા હો તો અભયને આપનારા શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથનું ભાવથી શરણ અંગીકાર કરો. (૭-૩) ર૬-ર-તિમિર-વિદિયં-[ગતિ-તિ તિમિર-વિદિત[] વિષાદ અને હર્ષ રૂપી અંધકારથી રહિત. મતિ અને તિ તે અરતિ-તિ, તેને ઉત્પન્ન કરનારું તિમિર તે અતિ રત-તિમિર, તેનાથી વિરહિત તે રીત-તિ-તિમિર-વિરહિત. અતિ-ઉદ્વેગ, વિષાદ. જીત-હર્ષ. તિમિર-અંધકાર, અજ્ઞાન. વિરહિત-રહિત. વિષાદ અને હર્ષ એ અજ્ઞાનનું પરિણામ છે. જે ઈષ્ટના વિયોગથી કે અનિષ્ટના સંયોગથી વિષાદ પામતો નથી અને ઈષ્ટ્રના સંયોગથી કે અનિષ્ટના વિયોગથી હર્ષ પણ પામતો નથી, ઉભય અવસ્થામાં જે સમભાવવાળો જ રહે છે, તેવા પુરુષને મધ્યસ્થ કે વીતરાગ કહેવામાં આવે છે. ૩વર-ગ-પર-[૩પરત-ના-મરડું-જરા અને મૃત્યુથી નિવૃત્ત થયેલા. વૃદ્ધાવસ્થા અને મરણથી રહિત. उपरत थय। छ जरा भने मरण छैन ते उपरत-जरा-मरण. उपरत નિવૃત્ત. ના-વૃદ્ધાવસ્થા. મળ-મૃત્યુ. જે જરા અને મૃત્યુથી નિવૃત્ત થયેલા છે, તે ૩પતિ-નર--મ૨૫. અહંતો ચરમશરીરી હોય છે, તેથી તે ભવ પછી તેઓ જન્મ, જરા અને મૃત્યુથી રહિત હોય છે. સુર-મપુર-ન-મુયાવરૂ-જય-પાવયં-(સુર-સુર-૩ મુનાપતિ-પ્રયત-yfruતત૬)-વૈમાનિક દેવો તથા અસુરકુમાર, સુપ(વ)ર્ણકુમાર, નાગકુમાર વગેરે ભવનપતિ દેવોના ઇંદ્રો વડે અત્યંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy