SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ વદ્યાર્-આપો. (૬-૫) ઘાત્-આપો. શું ? મન-આનંદ. કેવો આનંદ ? અમ-પરમ. કોણ ? માવાનું મિનન્તન-ભગવાન અભિનંદન. કેવા છે ભગવાન્ અભિનંદન ? અનેાન્ત-મતાન્બોધિસમુલ્લાસન-ચન્દ્રમા:-અનેકાંતમત રૂપી સમુદ્રને ઉલ્લસિત કરવા માટે ચંદ્ર-સ્વરૂપ. (૬-૬) અનેકાંતમત-રૂપી સમુદ્રને ઉલ્લસિત કરવા માટે ચંદ્ર-સ્વરૂપ એવા ભગવાન્ અભિનંદન અમને પરમ આનંદ આપો. (૭-૪) ઘુસત્-રિીટ-ગાળોત્તેખિતઙેન્દ્ર-નણાવતિ: -દવોના મુકુટરૂપી સરાણના અગ્રભાગથી જેમના પગની નખપંક્તિઓ ચકચકિત થયેલી છે. ઘુસત્ રિીટ તે ઘુસત્-રિીટ, તે રૂપ શાળ તે થ્રુસત્-કિરીટ-શાળ, તેના અઘ્ર વડે ઉત્તેખિત જેમની અદ્ધિ-નાવતિ તે ઘુસત્-જિરીટ શાળોપ્રોત્તેનિતદ્ધિ-નસ્ત્રાવલિઃ. ઘુસત્-દેવ. fરીટ મુકુટ. શાળ-સરાણ. અઘ્રઆગળનો ભાગ. ઉત્તેનિત-ચકચકિત થયેલી. બ્રિના નવ તે અડ્મિનવ. તેની આવતિ તે અઘ્રિ-નવાવતિ. અદ્ઘિ પગ. ગવત્તિ-હાર, પંક્તિ. માવાનૢ સુમતિસ્વામી-શ્રીસુમતિનાથ ભગવાન્. વઃ-તમને. અભિમતાનિ-મનો-વાંછિત. તનોતુ-આપો. (૭-૫) તનોતુ-આપો. કોને ? વ:-તમને. શું ? અમિમતાનિ મનોવાંછિત કોણ ? ઘુસત-રિીટ-શોપ્રોત્તેનિતાાિ-નાવત્તિ: માવાનુ સુમતિસ્વામી. જેમના પગની નખપંક્તિઓ દેવોના મુકુટરૂપી સરાણના અગ્રભાગથી ચકચકિત થયેલી છે, તેવા ભગવાન સુમતિસ્વામી. ભગવાન સુમતિસ્વામીના ચરણનખો તેમના દેહની ઉત્તમતાને લીધે જ ચકચકિત છે તો પણ કવિએ અહીં એવી ઉત્પ્રેક્ષા કરી છે કે ભગવાનને લાખો દેવો વંદન કરે છે અને તે વંદન કરતી વખતે મુકુટનો અગ્રભાગ તેમના ચરણ-નખો ૫૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy