SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ સકલાત્ સ્તોત્ર (ચૈત્યવંદન) ૦૨૮૫ ધર્મોને બાજુઓને જોવી, તે અનેકાન્ત'. મત-વાદ. આ “અનેકાન્તનત’ને યાદ્વાદ” પણ કહેવામાં આવે છે, કારણ કે તેની વિશિષ્ટ શૈલીથી વસ્તુનું નિરૂપણ કરતાં થાત્ પદની પ્રધાનતા હોય છે. જેમ કે “ચાત્ સ્ત-એક અપેક્ષાએ આ વસ્તુ છે,’ ‘થાત્ નાતિ-એક અપેક્ષાએ આ વસ્તુ નથી.' દ્િ ગતિ-નાસ્તિએક અપેક્ષાએ આ વસ્તુ છે અને બીજી અપેક્ષાએ નથી.” “યાદ્ વિક્તવ્ય-એક અપેક્ષાએ આ વસ્તુ અવક્તવ્ય છે “ચત્ પ્તિ વક્તવ્ય-આ વસ્તુ અવક્તવ્ય હોવા છતાં એક અપેક્ષાએ છે. “સત્ નાસ્તિ પ્રવચ્ચ-આ વસ્તુ અવક્તવ્ય હોવા છતાં એક અપેક્ષાએ નથી.” “ચાત્ સ્તિ-નાસ્તિ વક્તવ્ય-આ વસ્તુ અવક્તવ્ય હોવા છતાં એક અપેક્ષાએ છે અને બીજી અપેક્ષાએ નથી.” અપેક્ષાની પ્રધાનતાને લીધે કેટલાક તેને “અપેક્ષાવાદ' પણ કહે છે. ગોધ-સમુદ્ર. સમુદ્ઘન-સારી રીતે ઉલ્લસિત કરવું તે. વેન્દ્રમા:-વન્દ્ર. વા-ભગવાન, પ્રભુ. અનેકાર્થસંગ્રહના દ્વિસ્વરકાંડમાં મા શબ્દના ચૌદ અર્થો આપવામાં આવ્યા છે. તે આ રીતે : મોડ-શીનર-મહાભ્ય—યશ- વૈરા-મુક્તિ *-વી -પ્રય તેચ્છા'° - શ્રી ધÊ'૨-શ્વર્ય૨-યોનિપુ| ભગ-શબ્દ અર્ક, જ્ઞાન, માયાભ્ય, યશ, વૈરાગ્ય, મુક્તિ, રૂપ, વીર્ય, પ્રયત્ન, ઇચ્છા, શ્રી, ધર્મ, ઐશ્વર્ય અને યોનિ એ ચૌદ અર્થોમાં વપરાય છે. આ અર્થોમાંથી યોનિ અને અર્ક (સૂર્ય) સિવાય બીજા બધા અર્થો અહીં ઉપયુક્ત છે. મનન-શ્રીઅભિનંદન નામના ચોથા તીર્થકર. સમન્વ-અતિ, ઘણો, પરમ. માનન+-આનંદ, સુખ, સ્વભાવ-રમણતા. આનંદ-શબ્દથી અહીં આત્માનું સહજ સુખ કે સ્વભાવ-રમણતા અભિપ્રેત છે.* * સત્ય જ્ઞાનનટું વ્રહ્મ’ તિ શ્રુતિઃ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy