SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ‘સ્નાતસ્યા’ સ્તુતિ ૦ ૧૫૫ ગણધરો છે. આ રીતે ચોસ તીર્થંકરોના કુલ ગણધરો ૧૪૫૨ છે. દશાŔ-દ્વાદશાંગી, બાર અંગ સૂત્રો. દાવશ અંશ તે દાવશાંī. તે આચારાંગ સૂત્રકૃત્રાંગ પ્રમુખ સૂત્રો જાણવાં. સૂત્ર [શ્ચત]-પુરુષના મુખ્ય અંગરૂપ હોવાથી તે અંગ કહેવાય છે. તેની વિશેષ વિગત માટે જુઓ સૂત્ર ૩૩-૩. faguci-fzellel, HŻ. ત્રિ -અદ્ભુત. વર્થયુ -ઘણા અર્થોવાળું, ઘણા પદાર્થોના વર્ણનવાળું. વધુ ગર્થથી યુત્તુ તે વર્થયુરું. વર્તુ-ઘણા. અથ-પદાર્થ. જ્ઞેય વસ્તુ. યુ-સહિત. ઘણા પદાર્થોના વર્ણનથી સહિત, ઘણા પદાર્થોના વર્ણનવાળું. વૃદ્ધિદ્ધિઃ બુદ્ધિમાનો (વડે.) બુદ્ધિમત્–બુદ્ધિવાળા. બુદ્ધિ ચાર પ્રકારની છે : (૧) ઔત્પત્તિકી, (૨) વૈનયિકી, (૩) કાર્મિકી અને (૪) પારિણામિકી. તેમાં ઉત્પત્તિ-જન્મ એ જેનું કારણ નથી એટલે કે જેની ઉત્પત્તિમાં પોતાના સિવાય બીજું કોઈ કારણ નથી તે ઔત્પત્તિકી. વિનય જેનું કારણ છે તે વૈનયિકી. કર્મ [અભ્યાસ] જેનું કારણ છે તે કાર્મિકી; અને પરિણામ (અનુભવ-ઠરેલપણું) જેનું કારણ છે તે પારિણામિકી. તેનાં ઉદાહરણો નંદિસૂત્રની ટીકામાંથી જાણવાં. મુનિશળ-વૃષભૈ:-ઉત્તમ સાધુ-સમુદાય વડે. મુનિનો પણ તે મુનિળ, તેમાં વૃષમ સમાન તે મુનિાળ-વૃષમ, તેના વડે મુનિ વૃષભૈ:। મુનિ-સાધુ. શળ-સમુદાય. વૃષમ-વૃષભ સમાન, ઉત્તમ. ઉત્તમ સાધુ સમુદાય વડે. ધાતિં-ધારણ કરેલું. ધૃ-ધારવું પરથી ઘારિત રૂપ બનેલું છે. ધારવું એટલે ધારણ કરવું, યાદ રાખવું. ગુરુ સૂત્રનો પાઠ આપે કે સૂત્રનો અર્થ સમજાવે તેને બુદ્ધિશાળી શિષ્યો ધારણ કરે છે. મોક્ષાપ્રદ્વારમૂર્ત-મુક્તિરૂપી(મહેલ)ના મુખ્ય દરવાજારૂપ. મોક્ષનું અપ્રદ્વાર તે મોક્ષાપ્રદ્વાર. તે મોક્ષાપ્રદ્વાર-મૂત. મોક્ષ-મુક્તિ. ગબ્રદ્વાર For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy