SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ સંતિકર સ્તવન ૦૫૫૫ (૯-૧૦-૧૧-૪) આ ગાથાઓમાં ચોવીસ જિનની શાસનદેવીઓ તથા વ્યંતર, યોગિની વગેરે અન્ય દેવ-દેવીઓ રક્ષણ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી છે. (૯-૧૦-૧૧-૫) ચક્રેશ્વરી, અજિતા, દુરિતારિ, કાલી, મહાકાલી, અય્યતા, શાંતા, જવાલા, સુતારકા, અશોકા, શ્રીવત્સા, ચંડા, વિજયા, અંકુશી, પન્નગી, નિર્વાણી, બલા, ધારિણી, વૈરોચ્યા, અચ્છુપ્તા, ગાંધારી, અંબા, પદ્માવતી, અને સિદ્ધાયિકા એ શાસનદેવીઓ તથા ભગવાનના શાસનનું રક્ષણ કરવામાં તત્પર એવા અન્ય ચાર પ્રકારનાં દેવ-દેવીઓ તેમ જ વ્યંતર, યોગિની વગેરે બીજા પણ અમારું સદા રક્ષણ કરો. (૨-૩) પર્વ-[gવ-એ પ્રકારે. સુવિદ્દેિ સુર-સરિસિદણ-સુર-સહિત:]-સમ્યગ્દષ્ટિ દેવોના સહિત. सुदृष्टि सेवा सुरगणथी सहित ते सुदृष्टि-सुर-गण-सहित. सुदृष्टिસમ્યગ્દષ્ટિવાળા, સમ્યક્તથી યુક્ત. સુર-બ-દેવોનો સમૂહ. સંઘ-સિદ્દસ્ય-શ્રીસંઘનું. સ૬-ચતુર્વિધ સંઘ. તિ-નિચિંતો-મુશાન્તિ-નિનવન્દ્ર]-શ્રી શાંતિનાથ જિનેશ્વર. મા વિ-[મને -મારી પણ. ૩-[ોતું-કરો. રવ-રિક્ષામ-રક્ષા. मुणिसुंदरसूरि-थुय-महिमा-[मुनिसुन्दरसूरि स्तुतमहिमा]શ્રીમુનિસુંદરસૂરિએ જેના મહિમાની સ્તુતિ કરી છે એવા. ___ मुनिसुंदरसूरि 43 स्तुत छ महिमा नो ते मुनिसुन्दरसूरिस्तुत-महिमा. મુનિસુન્દરસૂરિ-તેઓ શ્રી સોમસુંદરસૂરિના પટ્ટવર થયા હતા અને અપૂર્વ ધારણાશક્તિને લીધે સહસ્રાવધાની તરીકે ખ્યાતિ પામ્યા હતા. દક્ષિણ દેશના કવિઓએ તેમને “કાલી સરસ્વતી'નું બિરુદ આપ્યું હતું અને ખંભાતના સૂબા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy