SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ અજિતશાંતિ-સ્તવ૦ર૫૭ અને “અર્થનય.” વગેરે વગેરે. નયનું સૂક્ષ્મ અને તલસ્પર્શી સ્વરૂપ જાણવા માટે સંમતિ તર્ક, નયચક્ર, વિશેષાવશ્યક ભાષ્ય, સ્યાદ્વાદ રત્નાકર, નયપ્રદીપ, નય રહસ્ય વગેરે ગ્રંથોનો અભ્યાસ કરવો આવશ્યક છે. નય-પદ્ધતિ, પ્રકાર, જ્ઞાન. નિપુણ-અતિ કુશળ જે સુનયોના જ્ઞાનમાં અતિકુશલ છે તે સુનય-નપુણ. આ વિશેષણોનો અભિપ્રાય જિનેશ્વરોને અનેકાન્ત-દષ્ટિવાળા કહેવાનો છે. સુનયનો અર્થ સમ્યગ્નીતિ કરીએ તો તેના પ્રતિપાદનમાં પણ જિનેશ્વરો અત્યંત કુશલ હોય છે. સમયાં -[કમર-અભયને કરનારા, અભયદાન દેનારા. अभयना कर ते अभयकर. સરdi-[૨]-શરણને. ૩વરિય-[૩પકૃત્ય]-પામીને. મુવ-વિવિ-ક-મહિય-[મુવિ-વિવિઝ-મહિત]-મનુષ્યો અને દેવો વડે પૂજાયેલા. પવિત્ર અને વિવિગ તે મુવિ-વિવિગ. તેવા વડે નહિ તે વિવિવિગમહિત. મુવિઝ પૃથ્વીને વિશે જન્મેલા. મનુષ્ય. વિવિગ-સ્વર્ગમાં ઉત્પન્ન થયેલા, દેવ અને આ બંને પદોનો સપ્તમી-અલુ, સમાસ થયેલો છે. મહિતપૂજાયેલા. સર્વ [સતત-નિરંતર. ૩વાને-[૩પનમા]િ-સમીપમાં જઈને નમું છું, ચરણની સેવા કરું છું. ૩પ ઉપસર્ગવાળો નમ્ ધાતુનો અર્થ સમીપે જઈને નમવું, કે ચરણે પડીને નમવું, એવો થાય છે. (૭-૪) અરવિ સર મુવરિય સચમુવા-(ઉપર લોકોને ઉદ્દેશીને શરણ અંગીકાર કરવાનું કહ્યું છે, એટલે તેને અનુલક્ષીને જણાવે છે કે હે લોકો !) હું પણ શરણાગત થઈને-શરણે જઈને સદા તેમનાં ચરણની સેવા પ્ર.-૩-૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy