SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ રાખવાના (અને શુભ સ્થાનમાં સ્થાપન કરવાના) સ્વભાવવાળો પુરુષાર્થવિશેષ. રેડ્ડ-દેશના આપનાર, ઉપદેશ આપનાર. થનાથ-શ્રીધર્મનાથપ્રભુને. ૩થા-ઉપાસીએ છીએ, -ની ઉપાસના કરીએ છીએ. (૧૭-૫) ૩૫THદે-ઉપાસીએ છીએ. કોને ? થર્વનાથ+ - શ્રીધર્મનાથપ્રભુને. કેવા ધર્મનાથ પ્રભુને ? શરીરિણામ્ ઈ-પ્રાણ સ્પદ્રુમ સથળ-પ્રાણીઓને ઈચ્છિત વસ્તુ મેળવવામાં કલ્પવૃક્ષ-સમાનને તથા વાર્તા ધર્મછાર-ધર્મની ચાર પ્રકારે દેશના દેનારને. (૧૭-૬) પ્રાણીઓને ઈચ્છિત વસ્તુ મેળવવામાં કલ્પવૃક્ષ-સમાન અને ધર્મની દાનાદિ ભેદથી ચાર પ્રકારે દેશના દેનાર શ્રીધર્મનાથપ્રભુની અમે ઉપાસના કરીએ છીએ. (૧૮-૪) સુથા-સો-વા-જ્યોના-નિર્વત્નીત-દિપુર-અમૃત જેવી વાણી-રૂપી ચંદ્રિકા વડે દિશાઓનાં મુખ ઉજ્જવલ કરનાર. સુધાની સોરો તે સુથા-સોરી, તે રૂપી વી| સ્ત્રી તે સુધા-સોરવા ચોત્રા, તેના વડે નિર્મતીવૃત જેણે વિશ્કલ તે સુધા-સો-વી-ચોત્રી નિર્મનીવૃત-હિર્મુ. સુધા-રોવર-અમૃત તુલ્ય, અમૃત જેવી વા-થોસ્ત્રીવાણીરૂપી ચંદ્રિકા. નિમત્રીત-નિર્મલ કર્યા છે, ઉજ્જવલ કર્યા છે. ક્રુિરવા દિશાઓનાં મુખ. અમૃત જેવી વાણી-રૂપી ચંદ્રિકા વડે નિર્મળ કર્યા છે દિશાઓનાં મુખ જેણે. અમૃત જેવી વાણી-રૂપી ચંદ્રિકા વડે દિશાઓનાં મુખ ઉજ્જવલ કરનાર. કૃપ-ના-મૃગનાં લંછનવાળા, હરણનાં લંછનને ધારણ કરનાર. પૃ છે નક્મન્ જેનું તે મૃ-તક્ષ્મ. તેનું પ્રથમાનું એકવચન મૃ/નર્મા. મૃ-હરણ. નશ્મન -લંછન, ચિહ્ન. ત્તિનાથ-જિનાઃ -શ્રી શાંતિનાથ ભગવાન. -તમને. તમ:-શાત્યે-અજ્ઞાનના નિવારણ અર્થે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy