SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (બો. દી.) અહંદવનાં વચનો સદા સાપેક્ષ હોય છે, પણ નિરપેક્ષ હોતાં નથી; તેથી તેનું ખંડન થઈ શકતું નથી, માટે તેમને યુ$િ-પ્રવર કહેવામાં આવ્યા છે. યુ%િ પ્રવર-ગુપ્તિનું પાલન કરવામાં શ્રેષ્ઠ, યોગીશ્વર. ગુપ્તિનું યથાર્થ પાલન કરનાર યોગીશ્વર કહેવાય છે. ત્તિ-તેમ-ચંદ્ર-વેચ-(રી-તેનો-વૃન્દ્ર-ધ્યેય !)-દેવ-સમૂહને પણ ધ્યાન કરવા યોગ્ય. ટીપ્ત છે તેન જેનું તે વખતે, તેમનું વૃન્દ્ર તે રીત-તેનો-વૃન્દ્ર. તેને માટે ધ્યેય રૂ૫ તે તીખ-તેનો-વૃન્દ્ર-ય. -પ્રકાશમાન. તેના-કાંતિ. વૃન્દ્ર-સમૂહ. ધ્યેય-ધ્યાન કરવાને યોગ્ય રીત-તેન: શબ્દથી અહીં દેવોને ગ્રહણ કરવા ઘટે છે, કારણ કે તેઓના દેહ દીપ્તિમાન હોય છે. આ સામાસિક પદનો દ્વિત્ત-તેગ, ચંદ્ર અને બેય એવો પદચ્છેદ પણ થઈ શકે છે, જેનો અર્થ અનુક્રમે દીપ્ત તેજવાળા, વંદ્ય અને ધ્યેય થાય છે. સત્ર-તોગ-વિય-ભાવ-(સર્વ-તો-ભાવિત–પ્રભાવ!)-સમસ્ત વિશ્વ પર પ્રભાવ પાડનારા. સર્વ એવો તો તે સર્વ-ત્નો, તેમાં માવિત છે પ્રભાવ જેનો, તે સર્વનો-ભાવિત–પ્રમાવ. સર્વ-સમસ્ત. તોજ-વિશ્વ. માવિત-પ્રસારિત, પાડેલો. પ્રભાવ-પ્રભાવ. જેણે સમસ્ત વિશ્વમાં પોતાનો પ્રભાવ પાડ્યો છે તેવા. જેય !-( )-તે જાણવા યોગ્ય ! અહંત જેમ ધ્યેય છે, તેમ જોય પણ છે. જ્યાં સુધી તેમનું સ્વરૂપ જાણવામાં આવે નહિ, ત્યાં સુધી ભવ-સાગરનું ભ્રમણ અટકતું નથી. પફ-(પ્રશિ )-આપો. -(-મને. સમÉ-(સમાધિમ)-સમાધિ, ચિત્તની સ્વસ્થતા. (૧૪-૪) સંતિ ! પડ્ડસ મે સમર્દિ-હે શાંતિનાથ ભગવન્! મને સમાધિ આપો. કેવા છે શાંતિનાથ ભગવાન ? ચૌદ વિશેષણોએ કરીને સહિત. તે આ પ્રમાણે : (૧) વેવ-તાળવિદ્ર-ચંદ્ર-સૂર-વંત, (૨) હૃદુ-તુ, (૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy