SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ દેવલોકનાં પ્રત્યેક ચૈત્યમાં ૧૮૦ બિંબની ગણતરી નીચેના ધોરણે કરવામાં આવે છે ઃ દરેક દેવલોકમાં પાંચ સભાઓ હોય છે, તે આ રીતે :- (૧) મજ્જન-સભા, (૨) અલંકાર-સભા, (૩) સુધર્મસભા, (૪) સિદ્ધાયતન સભા અને (૫) વ્યવસાય-સભા. એ દરેક સભાને ત્રણ દ્વાર હોય છે, એટલે પાંચે સભાનાં બધાં મળીને પંદર દ્વાર હોય છે. એ દરેક દ્વાર ૫૨ ચૌમુખબિંબ હોય છે, એટલે પાંચ સભામાં કુલ ૬૦ બિંબો હોય છે. હવે દરેક દેવલોકમાં રહેલું ચૈત્ય પણ ત્રણ દ્વારવાળું જ હોય છે. અને તે દરેક દ્વાર પર ચોમુખજી હોય છે, એટલે તેમાં કુલ ૧૨ બિંબો હોય છે, અને તે ચૈત્યના ગભારામાં ૧૦૮ જિનબિંબો હોય છે. જે મળીને ચૈત્યમાં રહેલાં બિંબોની કુલ સંખ્યા ૧૨૦ની થાય છે. સભાનાં ૬૦ તથા ચૈત્યનાં ૧૨૦ બિંબો મળીને કુલ ૧૮૦ બિંબો થાય છે. નવ પ્રૈવેયક તથા અનુત્તરવિમાનોમાં સભાઓ હોતી નથી, તેથી તેમાં ૧૨૦ બિંબો જ હોય છે. (૩) પાતાળલોકમાં રહેલાં શાશ્વત ચૈત્યો તથા શાશ્વત બિંબો. નામ પ્રાસાદ-સંખ્યા કુલ બિંબો (ભવનપતિઓ) ૧. અસુર નિકાય ૨. નાગકુમાર ૩. સુપર્ણકુમાર ૪. વિદ્યુતકુમાર ૫. અગ્નિકુમાર Jain Education International ૬૪૦૦૦૦0 ૮૪૦૦૦૦૦ ૭૨૦૦૦૦૦ ૭૬૦૦૦૦૦ ૭૬૦OOOO દરેક પ્રાસાદમાં રહેલી પ્ર. માની સંખ્યા ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ For Private & Personal Use Only ૧૧૫૨૦૦૦૦00 ૧૫૧૨૦૦૦000 ૧૨૯૬૦૦૦000 ૧૩૬૮૦૦૦OOO ૧૩૬૮૦૦૦૦૦૦ www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy