SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (3) પુરિમ-(પૂર્વાર્થમ)-દિવસનો પહેલો અર્ધો ભાગ. બે પૌરુષી. પૂર્વ એવો અર્થ તે પૂર્વાર્થ. પૂર્વ-પહેલાંનો. અર્ધ-અર્ધો ભાગ, દિવસનો પહેલો અર્ધ ભાગ. સૂર્યોદયથી માંડીને બે પ્રહર કે બે પૌરુપી જેટલો સમય પૂર્વાર્ધ કહેવાય છે. ત્યાં સુધીનું પ્રત્યાખ્યાન તે પુરિમહં. તે માટે પ્રત્યાખ્યાન સ્વરૂપમાં કહ્યું છે કે : पुरिमं पढमं अद्धं, दिणस्स पुरिमड्डमेयविसयं तु । पच्चक्खाणं पि भवे, पुरिमटुं तइयगो नियमो ॥१०१॥ દિવસનો પહેલો અરધો ભાગ તે પુરિમ. તેને લગતું પ્રત્યાખ્યાન તે પુરિમાઈનું પ્રત્યાખ્યાન-પુરિમષ્ઠમું પચ્ચકખાણ. એ દશવિધ અદ્ધા પ્રત્યાખ્યાનમાં ત્રીજું પ્રત્યાખ્યાન છે.” પુરિન + મર્ટ-એટલે દિવસના પ્રથમના અર્ધ ભાગ-બે પ્રહરને પુરિમારિર્થ કે પૂર્વાર્ધ કહેવાય છે, તેનો માગધી ભાષામાં પુરિમડું શબ્દ બને છે. ત્યાં સુધીનું હું (ચારે આહારનો ત્યાગ કરું છું) પચ્ચકખાણ કરું છું. 1 -ધર્મસંગ્રહ ભાષાં. ભાગ ૧. પૃ. ૫૧૯, ગવદ્ગ-(કપર્ધ)-પછીનો અર્ધો ભાગ. ત્રણ પૌરુષી. *મપાર્થ અર્થ કરે તો ૩+પર એવો જે વર્ષ તે અપરાધે માર - પછીનો, મધ્યાહ્ન પછીનો. અર્ધ-અર્ધો ભાગ. સૂર્યોદયથી લઈને ત્રણ પ્રહર કે ત્રણ પોરિસીનો સમય “અપરાધ' કહેવાય છે. ત્યાં સુધીનું પ્રત્યાખ્યાન, તે અવ'. (૪) સUi-(પાન)-એકાસણ, એકાસણું. વ એવું ૩શન તે પ્રકાશન. -એક વાર. અશન ભોજન. જેમાં એક જ વાર ભોજન કરવાનું હોય છે તેવું પ્રત્યાખ્યાન તે એકાશન. તે માટે પ્રત્યાખ્યાન-સ્વરૂપમાં કહ્યું છે કે : * અપાઈ-મધ્યાહ્ન પછીનો-અર્ધો ભાગ. (સૂર્યોદયથી ત્રણ પ્રહર સુધી ચારે આહારની ત્યાગ કરવાનું - પ્રત્યાખ્યાન તે - અવફુ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy