________________
અજિત-શાંતિ-સ્તવ૦ ૨૭૫
પUામાજિ-(પ્રામમિ)-પ્રણામ કરું છું, નમસ્કાર કરું છું. તે-(વામ)-તમને. ભવ-ભય-મૂરખ !-(વ-ભય-મન !)-ભવનો ભય ભાંગનારા !
મવથી ભય તે મવ-મય, તેનું ઘન કરનાર તે મવમય-મન. અહીં મ ધાતુનો મૂ{ આદેશ થયેલો છે અને કર્તરિપ્રયોગમાં મન પ્રત્યય આવેલો છે.
ક-૨UT !-(ગ/જીરા )-જગતને શરણરૂપ ! જગજીવોને શરણ આપનારા !
ન'નું શરણ તે નક્કર. તીર્થકર દેવો ધર્મતીર્થના પ્રવર્તન વડે જગતના જીવોને અનન્ય-શરણ (રક્ષણ) આપે છે.
મમ-(૧૫)-મારું. સરVi-(૨)-શરણ, રક્ષણ. અહીં “ર્વ વર્તશે' એ બે પદો અધ્યાહાર સમજવાનાં છે.
(૧૩ ૪) આ ગાથામાં શ્રી અજિતનાથ ભગવાનનું મહામુનિપણું ચૌદ વિશેષણો વડે દર્શાવવામાં આવ્યું છે, તે આ રીતે ?
(૨) રૂવવી, (૨) વિવેઢ, (૩) રીસર, (૪) નિરવાહી, () મુળ વસહી, (૬) નવ-સાર-સતિ-સતાણ, (૭) વિષય તમા, (૮) વિહુ-નથી, (૧) રમ-તેમ, (૧૦) મહામુખ, (૨૨) મિય-વના, (૨૨) વિડન-કુતી, (૩) ભવ મય-મૂરખ, (૨૪) ના-સરા.
(૧૩-૫) હે ઇસ્લાકકુલમાં ઉત્પન્ન થયેલા ! હે વિશિષ્ટ દેહવાળા ! હે નરેશ્વર ! હે નર-શ્રેષ્ઠ ! હે મુનિ-શ્રેષ્ઠ ! હે શરઋતુના નવીનચંદ્ર જેવા કલા–પૂર્ણ મુખવાળા ! હે અજ્ઞાનરહિત ! હે કર્મ-રહિત ! હે ઉત્તમ તેજવાળા ! (ગુણોથી) હે મહામુનિ ! હે અપરિમિત-બળવાળા ! હે વિશાળ-કુળવાળા ! હે ભવનો ભય ભાંગનારા ! હે જગજીવોને શરણ આપનારા અજિતનાથ પ્રભુ ! હું તમને પ્રણામ કરું છું, કારણ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org