SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ શુભ(સુખ)ને ફેલાવનાર. - શાંતિ અને જીમ (સુ) તે શાંતિ-સુમ (સુ), તેના પ્રવર્તે તે શાન્તિ-સુમ (સુ) પ્રવર્તે. અહીં શાંતિ શબ્દથી ઉપદ્રવ-રહિત અવસ્થા અને શુભ શબ્દથી મંગલ કે કલ્યાણ અભિપ્રેત છે. તિવારા-પો -[ત્રિવાર-પ્રયત:]-ત્રણ કરણથી પ્રયત્નવાન, મન, વચન અને કાયાના પ્રણિધાન-પૂર્વક. ત્રિરંગ વડે પ્રયત તે ત્રિરણ-પ્રયત. ત્રિકરણ-મન, વચન અને કાયા. પ્રયત-પ્રયત્નશીલ, સાવધાન. સંતિ-[શાન્તિ-શ્રી શાંતિનાથ ભગવાનને. દું []-હું. મહામુnિ-[મહામુનિ]-મહામુનિને. સરyi ૩વU-[શરણમ્ ૩૫નમf]-શરણે જાઉં છું. (૧૭-૧૮-૪) મહં સાં ૩વળ-હું શરણે જાઉં છું. કેવો હું? તાર– પયગો-મન, વચન અને કાયાના પ્રણિધાનવાળો. કોના શરણે જાઉં છું? નવસરય-સતી-સીર્દિ ન પાવડું સં સંક્તિ-જેમને શરઋતુનો પૂર્ણચંદ્ર આહલાદકતા આદિ ગુણો વડે પહોંચી શકતો નથી, તે શાંતિનાથના શરણે. નવસરય-રવી તેમ-જુહિં તે સંક્તિ-જેમને શરઋતુનો પૂર્ણ કિરણોએ પ્રકાશતો સૂર્ય તેજ વગેરે ગુણો વડે પહોચી શકતો નથી તે શાંતિનાથના શરણે. તિરસ-ગ વર્ડ વ-કુર્દિન પાવ તે સંતિ-જેમને ઇંદ્ર રૂપ વગેરે ગુણો વડે પહોંચી શકતો નથી, તે શાંતિનાથના શરણે અને પરિવર્ડ સ૨કુર્દિ ન વ સંતિ-જેમને મેરુપર્વત અત્યંત દઢતા વગેરે ગુણો વડે પહોંચી શકતો નથી, તે શાંતિનાથના શરણે. વળી કેવા શાંતિનાથના શરણે ? તિર્થીવર-વત્તિયે-જે ઉત્તમ તીર્થના પ્રવર્તક છે; તથા તમ-ર-રદિયં-જે મોહનીય વગેરે કર્મોથી રહિત છે; તથા થીરગા-યુવયં જે પ્રાજ્ઞ પુરુષો વડે ખવાયેલા અને પૂજાયેલા છે, તથા જુ નિ-તુસ-જે ક્લેશ અને કાલુષ્યથી રહિત છે; તથા સરિ-સુહૃ-પવયં-જે શાંતિ અને શુભ(સુખ)ને ફ્લાવનારા છે; તે મહામુળ-શાંતિનાથના શરણે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy