SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ નામ પરથી આ શહેરનું નામ હસ્તિનાપુર પડ્યું કે જે અનેક આશ્ચર્યોનો ભંડાર છે. નરેશ્વર-મહારાજા. ય-(૬)-અને. પનં-(પ્રથમમ્)-પહેલાં, પ્રથમાવસ્થામાં દીક્ષા, પહેલાં. તઓ-[તત:]-પછી. મહાવીર્વારૃ-મોડ્-(મહાપતિ-મોશ:)-મહાનું ચક્રવર્તીના ભોગવાળા-રાજ્યવાળા. મહાન્ એવો વજ્રવર્તી તે માપવર્તી તેના ભોળવાળા તે મહાવઋતિમો:. મહા-મોટો. વજ્રવર્તી-રાજરાજેશ્વ૨. જેની પાસે ચક્ર એટલે મોટું સૈન્ય અથવા તે નામનું વિશિષ્ટ શસ્ત્ર હોય અને તે વડે દેશોને જીતે તે ચક્રવર્તી કહેવાય. મોન-રાજ્ય. (આ. સં. ડી.). કેટલાક મોનો સંસ્કાર મોન્ કરે છે અને ત્યાં વ્રુક્ષુને પદ અધ્યાહાર છે એમ માને છે. મદળમાવો-(મહાપ્રભાવ:)-મોટા પ્રભાવવાળા, ઘણા પ્રતાપી. महान् छे प्रभाव भेनो ते महाप्रभावः વાવત્તત્તર-પુરવર-મહસ્ય-વરના-નિયમ-નાવય-વર્ફ-(ખ્રિસક્ષતિ પુરવર-સહસ્ત્ર-વરનર-નિગમ-નનપર્-પતિ:)-બોતેર હજાર મુખ્ય શહેરો અને હજારો ઉત્તમ નગરનિગમવાળા દેશના અધિપતિ. દ્વિ-સપ્તતિ એવાં પુરવર-સન્ન-તે ક્રિ-મન્નતિ-પુવર, સા તથા વનાર અને નિયમ તે દ્વા-સક્ષતિ-પુરવર-સહસ્ત્ર-વનનિયમ, તેનાથી યુક્ત નનપલના પતિ તે દ્વા-સતિ-પુરીવર સહસ્ત્રવરનગર-નિગમ-ખનપદ્ર-પતિ. દ્વાસપ્તતિ-બોતેર. પુરવર-રાજધાનીનું શહેર. ‘પુરવરાળાં-રાખધાનીરૂપાળામ્' (પ્ર. વ્યા. ટી. પૃ. ૬૯). અથવા કિલ્લા અને ખાઈવાળું કોઈ પણ શહેર કે જેનો વિસ્તાર ઓછામાં ઓછો એક કોશમાં હોય. વીરમિત્રોદયમાં ‘પુરું મુનારમ્ પુર એટલે મુખ્ય નગર' એવો અર્થ કરવામાં આવ્યો છે. કવિકલ્પલતામાં પુરનું વર્ણન આ પ્રમાણે કરેલું છે ઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy