SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ “સંતિક સ્તવન ૦૫૫૭ અધિષ્ઠિત રક્ષા, તે શાંતિનાથ-સાષ્ટિકરક્ષા. શનિતનાથ-શ્રી શાંતિનાથ ભગવાન. સદણ-સમ્યગ્દષ્ટિ દેવો. રક્ષા-કવચ. અથવા શાન્તિનાથથી અધિષ્ઠિત ગાષ્ટિની રક્ષા તે શક્તિનાથ-સર્દિષ્ટિ-રક્ષા. તાત્પર્ય કે આ સ્તોત્ર અંતિ-નાદિ-સમ્પટ્ટિય-રવા-[શાંતિનાથ-સગર્દીષ્ટ-રક્ષા]-નામનું કવચ છે. કરણ-મિતિ]-સ્મરે છે; સ્મરણ કરે છે. વિનં-[fa]-ત્રણ કાલ. સવાર, બપોર, સાંજ ગો-[:-જે. સન્ચોવદ્વ-રક્રિો-[સર્વોપદ્રવ-રહિત ]-સર્વ ઉપદ્રવોથી રહિત. સ-:-તે. દર-ત્રિપ-લે છે, પામે છે. સુદ સંપર્થ-સુિવ-પૂર્વ-સુખ-સંપદાને. પરમ-[૫રમ-ઉત્કૃષ્ટ. (૧૩-૪) સરલ છે. (૧૩-૫) આ પ્રમાણે “શાંતિનાથસમ્યગ્દષ્ટિક-રક્ષા'(સ્તોત્ર)નું જે ત્રણ કાલ સ્મરણ કરે છે, તે સર્વ પ્રકારના ઉપદ્રવોથી રહિત થઈને ઉત્કૃષ્ટ સુખ-સંપદાને પામે છે. (૧૪-૩) તવ છે જયા-તિથિ-gવર-તિરિસોમસુંવરપુvi[તપITચ્છ-ન-વિનર-યુવર-શ્રી સોમસુદ્ર-ગુરૂUT]-તાપગચ્છરૂપી આકાશમાં સૂર્ય-સમાન યુગપ્રધાન શ્રીસોમસુંદર ગુરુના. તપI/-રૂપી સનમાં નિર સમાન તે તપા/જી-IIન-વિનર, એવા પુલાવર-શ્રીલોકસુન્દરપુર. તાજી-શ્વેતાંબર જૈનોમાં ચોરાશી ગચ્છો હોવાની માન્યતા પ્રચલિત છે. તેમાં તપાગચ્છની ઉત્પત્તિ આ પ્રમાણે છે : શ્રીજગચંદ્રસૂરિએ આચાર્ય-પદવી મળવાની સાથે જ માવજીવ આયંબિલ તપ * ઘણાં માંત્રિક સ્તોત્રો દિવસમાં ત્રણ વાર ભણવાથી અભીષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy