________________
અજિત-શાંતિ-સ્તવ ૨પ૯
તેનો નિધિ તે માર્ગવ-પાર્વવ-ક્ષતિ-વિમુસિમાધિ-નિધિ. માર્નવ-સરલતા, માયાનો અભાવ. માર્વવ-મૃદુતા, માનનો અભાવ. ક્ષત્તિ-ક્ષમા, ક્રોધનો અભાવ. વિમુ-િનિર્લોભતા, લોભનો અભાવ. સમય-સમાધાન, ચિત્તની સમાહિત અવસ્થા. નિધિ-નિધાન, ભંડાર. માયા, માન, ક્રોધ અને લોભ એ ચારે કષાયનો અભાવ થવાથી ચિત્ત અત્યંત સમાહિત થાય છે.
સંતિવા-[શક્તિ -શાંતિ કરનારને. પUામાજિ-[VMમામ]-પ્રણામ કરું છું.
પુત્તમ-તિસ્થયt-[મોત્ત-તીર્થસ]- ઇંદ્રિયોનાં દમનમાં ઉત્તમ અને ધર્મરૂપી તીર્થને સ્થાપનારા.
दमोत्तम सेवा तीर्थकर ते दमोत्तम-तीर्थंकर. दममा उत्तम ते दमोत्तम. મ-ઇંદ્રિયોનું દમન.
સંતિમુખી !-[શાન્તિમુને ! ]-હે શાંતિનાથ ! મમ-[ ]-મને.
અંતિ-સમાવિ -[શાતિ સમધ-વર]-શ્રેષ્ઠ શાંતિ અને સમાધિ. વર એવી શક્તિ અને સમાધિ તે શાન્તિ-સમાધિ-વ૨. શક્તિ-ઉપદ્રવ-રહિત સ્થિતિ. સમાધિ-ચિત્તની પ્રસન્નતા. વર-શ્રેષ્ઠ.
હિસ૩-[વિશ0]-આપો.
(૮-૪) -અને. પૂમિ -હું મન, વચન અને કાયાની શુદ્ધિપૂર્વક નમસ્કાર કરું છું. કોને ? તું નિ–તે જિનને. કેવા છે એ જિન? ઉત્તમ-નિત્તમ સત્તધરં–શ્રેષ્ઠ અને નિર્દોષ પરાક્રમ કરનારા છે. તથા નૂર્વ-મદ્વ–રવંતિવિભુત્તિ-સમાહિ-નિર્દિ-સરલતા, મૃદુતા, ક્ષમા અને નિર્લોભતા વડે સમાધિના ભંડાર છે. જેના કલેશો કે કષાયો ક્ષીણ થયા નથી તે સમાધિને પ્રાપ્ત કરી શકતો નથી. સરલતા એ માયા-કષાયની ક્ષીણતા સૂચવે છે, મૃદુતા એ માન-કષાયની ક્ષીણતા સૂચવે છે, ક્ષમા એ ક્રોધ-કષાયની ક્ષીણતા સૂચવે છે અને નિર્લોભતા લોભ-કષાયની ક્ષીણતા સૂચવે છે. અથવા સરલતા, મૃદુતા, ક્ષમા અને નિર્લોભતા એ જ સમાધિ છે. તથા વંતિરં–શાંતિને કરનારા છે. તથા મુત્તમતિ©યાં-ઇંદ્રિય-દમનમાં ઉત્તમ અને ધર્મરૂપી તીર્થની સ્થાપના કરનારા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org