SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ લ ગા લ ગા લ ગા લ ગા લ ગા ૩૯૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ ત્રિ.૧ ત્રિ.૨ ત્રિ.૩ ત્રિ.૪ ત્રિપ આ ગાથાના પ્રારંભમાં એક ગુરુ વધારે છે, અને ચોથા ચરણમાં એક ત્રિકલ ઓછું છે, એટલે તે વિષમ પ્રકારનો અર્ધ-નારાચક નામનો જાતિછંદ છે. कुसुमलया [ગાથા ૧૫] બોધદીપિકામાં કુસુમલયા કે કુસુમલતા છંદનું લક્ષણ આ પ્રમાણે આપવામાં આવ્યું છે ઃ विसमे कलाण छकं, समेसु अडगं निरंतरं न हु तं । અંતે રાખો યાળો, સુમાયા-નામ-છેમ્નિ ॥ વિષમ પાદમાં છ કલા અને સમપાદમાં આઠ કલા પ્રથમ હોય અને પછી રગણ તથા યગણ હોય, એને કુસુમલતા નામનો છંદ જાણવો. છંદઃશાસ્ત્રોમાં કહ્યું છે કે જેનું વિષમ પાદ જ્ઞ-7--ય એટલે નગણ નગણ રગણ અને યગણનું બનેલું હોય તથા સમપાદ ૧-૪-ન-૨- એટલે નગણ. જગણ જગણ રગણ અને ગુરુનું બનેલું હોય તે છંદ પુષ્પિતાગ્રા જાણવો. કેટલાક તેને કામમત્તા, સુવત્રા કે ઔપચ્છંદસિક છંદ પણ કહે છે. આ બંને લક્ષણો પંદરમી ગાથાને કેવી રીતે લાગુ પડે છે, તે જોઈએ ઃ (૧૫) વિક્રમ ત સ સિ ---- લ લ લ લ લ લ ષટ્કલ Jain Education International પ્રથમ લક્ષણ - लाइ रे असो मं ―― ગા લ ગા લ ગા ગા રગણ યગણ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy