SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહચ્છાન્તિ ૪૫૭ તારાઓની પાસે જાય તેમ વધૂ-ગૃહોમાં ગયો અને વધૂઓની સાથે, જાણે કે શ્રી, ધૃતિ, કીર્તિ અને લક્ષ્મીને સાથે લાવ્યો હોય તેમ, પાછો પોતાને ઘરે આવ્યો.” શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી એ છ વર્ષધરદેવીઓ ગણાય છે અને પૌષ્ટિક કર્મમાં તેની વિશિષ્ટ સ્થાપના થાય છે. * અહિંદુ અભિષેક * “શ્રી- ધૃત: વીfdવુદ્ધિર્નફ્લીશ ઉમરાવ્ય: पौष्टिकसमये संघस्य वाञ्छितं पूरयन्तु मुदाः ॥' પૌષ્ટિકના સમયે શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી એ છ મહાદેવીઓ સંઘની કામના આનંદથી પૂર્ણ કરો. –આ. દિ. પૌષ્ટિકાધિકાર. આ. દિ માં શ્રી, ફ્રી વગેરે છ દેવીઓનાં સ્વરૂપ આ પ્રમાણે વર્ણવેલાં છે :? “મોકયુમ-વામય પૂત-દસ્તા, પાસના નક્ક-વ-શરીર-વત્રા | सर्वाङ्गभूषणधरोपचिताङ्गयष्टिः, શ્રી શ્રીવિનામતુi નયત્વનેનું !' જેના બે હાથમાં કમલ છે, એક હાથ વરદ-મુદ્રાવાળો અને એક હાથ અભયમુદ્રાવાળો છે, જે પદ્મના આસન પર બેઠેલી છે. જેના શરીરનો વર્ણ કનક જેવો છે, જેણે વસ્ત્રો પણ કનકવર્ણનાં જ ધારણ કરેલાં છે, જેની દેહલતા સર્વાગે આભૂષણવાળી છે એવી શ્રી-દેવી તમને અનેક પ્રકારે શ્રી(શોભા)નો અતુલ વિલાસ આપો. ૨ ‘ધૂશ્રીલંષ્ટિfસ-ઘેટા-વી કપૂરવીળાં-વિભૂષિત-રી ધૃત-વત્રા ! -વાર-વિધાતા-વાદનાચા, पुष्टीश्च पौष्टिकविधौ विदधातु नित्यम् ॥' જેનો વર્ણ ધૂમ્ર જેવો છે, જેના એક હાથમાં ખગ, બીજા હાથમાં ઢાલ, ત્રીજા હાથમાં બીજોરું અને ચોથા હાથમાં વીણા છે, જેણે રક્તવસ્ત્ર ધારણ કરેલાં છે, જે વિકરાળ સિંહના ઉપર આરૂઢ થયેલી છે, તે હદેવી પૌષ્ટિકવિધિમાં નિત્ય પુષ્ટિ આપો. ३ चन्द्रोज्ज्वलाङ्ग-वसना शुभमानसौकःपत्रिप्रयाणकृदनुत्तर सत्प्रभावा । -પ-નિર્મન-મ037 - વી નપૂર -- हस्ता धृतिं धृतिरिहानिशमादधातु ।.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy