SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ અજિત-શાંતિ-સ્તવ૦૨૭૧ ચ તીર્થ સંતીમ્'-સારી રીતે તરી ગયેલા તે સંતીર્ણ. સદ્ગમયા-(સર્વનયાત)-સર્વ પ્રકારના ભયોથી, મૃત્યુથી. સર્વ એવો ભય તે સર્વમય. તેનાથી. તિ-શિક્તિ]-શ્રી શાંતિનાથ ભગવાનને. થMામિ-[સ્તી]િ-સ્તવું છું. બિvi-[fઝન]-રાગાદિ જીતનારને. સંક્તિ-(શક્તિ)-શાંતિ. -(૨)-અને. વિદુક-(વિધાતુ) આપવાને.(વિહેક-વિધાતુ-કરો.) છે-તેજી-મને. (૧૧-૧૨-૪) શુમિ-સ્તવું છું. શા માટે ? સંતિ ૨ વિહેલું કે મને શાંતિ આપવાને. કોને ? તું સંક્તિ-તે શાંતિનાથ ભગવાનને. નો મયવં મારMિ મારી-જે ભગવાન્ ભરતક્ષેત્રમાં હતા. કેવા હતા ? પઢાં નવહત્યિUIT૩ર-નરીસ-પ્રથમ કરદેશના હસ્તિનાપુરના મહારાજા હતા; -અને. તો-પછી, મવકવટ્ટિ-મોણ-મહાચક્રવર્તિના રાજયને ભોગવનાર, મMમાવો-મહાપ્રભાવથી યુક્ત હતા; તથા નો-જે. વીવત્તર-પુરવર-સરંક્સવર-નાર-નિકામ-નણવય-વ-બોતેર હજાર મુખ્ય શહેરો તથા બીજાં ઉત્તમ નગર અને નિગમવાળા દેશના સ્વામી હતા; તથા બત્તીસા-રાયવરસહસાબુયાયમો-જેમના માર્ગને બત્રીસ હજાર ઉત્તમ રાજાઓ અનુસરતા હતા; તથા ૩૬૩-વર-નવમહાનિદિ વડસટ્ટ સહસ્સ-વર-કુવા સુંવરૃ-જે ચૌદ ઉત્તમરત્નો, નવ મહાનિધિઓ અને ચોસઠ હજાર શ્રેષ્ઠ સ્ત્રીઓના સ્વામી હતા; તથા પુત્રની-ઢયે--હું સવસહ-સામ-જે ચોરાશી લાખ ઘોડા, ચોરાશી લાખ હાથી અને ચોરાશી લાખ રથના સ્વામી હતા, તથા જે છ-મ-ડિસામી છ— ક્રોડ ગામના અધિપતિ હતા; તથા સંતિ-જે મૂર્તિમાન્ ઉપશમ જેવા હતા, તથા સંતિ-શાંતિ કરનારા હતા, તથા સવમય સંતિgujજે સર્વ ભયોને તરી ગયેલા હતા તથા નિVi-જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy