SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહચ્છાન્તિ ૪૭૯ તથા ક્લેશનો નાશ કરવામાં કારણભૂત એવી શાંતિના અર્થમાં છે. -જ. સા-નિરંતર. તેવા-તેઓને. એષા જેઓને. શાન્તિઃ-શાંતિ. અહીં તે શાંતિનાથ ભગવાનના અર્થમાં છે. વૃદે દે-ઘર ઘરને વિશે. (૧૪-૪) (અન્વય) શાન્તિઃ ગુરુ શ્રીમાન શાન્તિઃ મે શાંતિ દ્વિશતુ; વેષાં ગૃહે પૃદે શક્તિ:, તેષાં સદ્દા શાન્તિોત્ર | (૧૪-૫) જગતમાં શાંતિ કરનારા, જગતને ધર્મનો ઉપદેશ આપનારા, શ્રીમાન (પૂજ્ય) શાંતિનાથ મને શાંતિ આપો. જેમના ઘરે ઘરે શાંતિનાથ પૂજાય છે, તેમને સદા શાંતિ જ હોય છે. (૧૫-૩) ૩ગૃષ્ટ-રિષ્ઠ-દુષ્ટ-દાતિ-દુઃખ-સુમિત્તાત્તિ-જેણે ઉપદ્રવ, ગ્રહોની દુષ્ટ અસર, દુષ્ટ સ્વમ. દુષ્ટાંગ-ફુરણરૂપ અપશુકન આધિ નિમિત્તોનો નાશ કર્યો છે તેવું. ૩ગૃષ્ટ-નાશ કર્યા છે જેણે રિછ અને દુષ્ટ-પ્ર€-તિ અને દુઃવન અને दुर्निमित्त आदि ते उन्मृष्ट-रिष्ट-दुष्टग्रहगति-दुःस्वप्न दुनिमित्तादि. रिष्ट-दुष्ट-ग्रहगतिગ્રહોની જે અસરથી મનુષ્યનું અમુક સમયમાં ચોક્કસ મૃત્યુ થાય છે, તેને “રિષ્ટ યોગ' કહે છે.* * જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે'रोगिणो मरणं यस्मादवश्यंभावि लक्ष्यते । तल्लक्षणमरिष्टं स्याद्, रिष्टमप्यभिधीयते ॥' જેનાથી રોગીનું અવશ્ય થનાર મરણ જણાય છે, તે લક્ષણને અરિષ્ટ કહે છે. તેને રિષ્ટ પણ કહે છે. જેમ કે સોમસૂર્યાદ્રિ ટસ્થ , षष्ठेऽष्टमे वा भवने विलग्नात् । चन्द्रेण दृष्टो द्विचतुष्टयेन, जातस्य जन्तोः प्रकरोति रिष्टम् ॥' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy