SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ અજિત-શાંતિ-સ્તવ ૦ ૩૩૧ આડત્રીસમી ગાથામાં નંજ્ઞેિળમિનાર્િં એ શબ્દો આવે છે. તેનું બીજું પ્રમાણ એ છે કે શ્રીગોવિંદાચાર્યે કરેલી ટીકામાં આટલી જ ગાથાઓ લેવાયેલી છે. તેનું ત્રીજું પ્રમાણ એ છે કે બોધદીપિકામાં શ્રીજિનપ્રભસૂરિએ આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે. તે આ પ્રમાણે : 'मूलवृत्तावेतावानेवाजित - शान्तिस्तवो व्याख्यातः । संप्रति पुनस्तस्यैव माहात्म्य-प्रख्यापकं गाथाद्वयमन्यदप्यधीयते तच्चान्यकर्तृकमप्यतिप्रसिद्धत्वाद् વ્યાપથ્યદે’-મૂલવૃત્તિમાં આટલા જ અજિત શાંતિસ્તવની વ્યાખ્યા કરેલી છે, પરંતુ વર્તમાન કાલમાં તેનું માહાત્મ્ય દર્શાવનારી બે ગાથાઓ' (‘પશ્વિઅન્નાઝમ્માસિંગ' તથા ‘નો પરૂ') બોલાય છે. તે અન્યની કરેલી હોવા છતાં અતિપ્રસિદ્ધ હોવાથી અમે તેનું વ્યાખ્યાન કરીએ છીએ. એટલે શ્રીજિનપ્રભસૂરિના સમયમાં (હાલના ક્રમ પ્રમાણે) ૩૯ ગાથાનો પ્રચાર હતો.* ચોથું પ્રમાણ એ છે કે શ્રીકુલમંડનસૂરિએ વિચારામૃતસંગ્રહમાં જણાવ્યું છે કે ‘યતોઽચત્રાપિ વહુશ્રુતતમાષ્ય-પૂર્વાિિમશ્રિતાનાં પન્ન વાવનું ચ अजित - शान्ति- स्तवान्ते पक्खिअ चाउम्मासे (-सिअ ) ' 'इत्यादि कियद्-गाथा મળનં ૬ ન વિરુદ્ધમુચ્યતે’–‘જેથી બીજા પણ બહુશ્રુતોએ કરેલા ભાષ્ય, ચૂર્ણિ આદિ મિશ્રિત પાઠોનું પઠન અને વાચન અને અજિત-શાંતિ-સ્તવના અંતે આવતી ‘પશ્ર્વિય નામ્માક્ષે(-સિત્ર)' ઇત્યાદિ કેટલીક ગાથા બોલવી એ શાસ્ત્રવિરુદ્ધ નથી.' તાત્પર્ય કે અજિત-શાંતિ-સ્તવના અંતે ‘પશ્ર્વિઝચારમ્ભાસે-(સિઞ)'થી શરૂ થતી ગાથા મૂળમાં નથી, પણ બીજા શ્રુતધરોએ બનાવેલી છે. ' , અજિત-શાંતિ-સ્તવ-વાર્તિક(ભાષા-ટબો) કે જેની રચના સં. ૧૬૦૧માં થયેલી છે, તેમાં જણાવ્યું છે કે-‘વિષેળીયા શ્રીશાંતિર अजित शांति-स्तव सम्पूर्ण थयउ ॥ इह आगली गाथा पाछलि आचार्यनी कीधी Ø }}'× Jain Education International ૪ ૮૩, ૯૧, ૯૨, ૯૩ ક્રમાંકની પોથીઓમાં ૩૯ ગાથાઓ છે. ઉપાધ્યાય શ્રીશાંતિચંદ્રે આ સ્તવનું અનુકરણ કરીને જે ઋષભવીર-સ્તવ બનાવ્યો છે, તેમાં પણ ૩૯ ગાથાઓ છે. × ડે. ભં. ડા. ૪૧, પ્રતિ ૧૨૭. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy