SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૪૯ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ પ્રકારનો પંચોપચાર છે. તેમાં કેસર-સુખડ એ પહેલો ઉપચાર છે, કપૂર એ બીજો ઉપચાર છે, અગરનો ધૂપ એ ત્રીજો ઉપચાર છે, વાસ (સુગંધી ચૂર્ણ) એ ચોથો ઉપચાર છે અને કુસુમાંજલિ એ પાંચમો ઉપચાર છે. સ્નાત્ર-ચતુાિયાં-સ્નાત્ર ભણાવવાના મંડપમાં. સ્નાત્ર ભણાવવાની ઋતુષ્ઠિા તે સત્રવતુાિ. સ્ત્રાત્ર-જિનાભિષેક. ચતુાિ-ચોકી. ચાર ખૂણાવાળો મંડપ ‘ક્ષાત્ર-વતુાિયાં સ્ત્રાત્રમવું ' (હ. કી.) શ્રીસઙ્ગ-સમેત: -શ્રી સંઘ સાથે. અહીં શ્રીસંઘથી શ્રાવકશ્રાવિકાઓનો સમુદાય સમજવો. સુવિશુત્તિવપ: -બાહ્ય-આત્યંતર મેલરહિત. શુવિશુદ્ધિ છે વપુ: જેનું તે શુવિશુચિ-વપુ:. શુવિશુચિ-અત્યંત શુદ્ધ, બાહ્ય અને આત્યંતર મેલથી રહિત. પુષ્પ-વસ્ત્ર-ચન્તનામરળાલત: -શ્વેત વસ્ત્ર, ચંદન અને આભરણોથી સુશોભિત થઈને. પુષ્પ-શ્વેત. ‘પુષ્પાનાં જીવનનૈવ ।' કવિ-સંપ્રદાય પ્રમાણે પુષ્પ વિશેષણ શુક્લતા કે શ્વેતતાનું વાચક છે. (વાગ્ભટ કાવ્યાનુશાસન, અ. ૧) પુષ્પમાતા વડે જ્વા-પુષ્પહારને ગળામાં ધારણ કરીને. શાન્તિમ્ ઉદ્ઘોષયિત્વા-મોઢેથી શાંતિપાઠ બોલીને. શાન્તિ-પાનીયમ્-શાંતિ જલ, શાંતિ થવા માટે દેવાનું જલ. મસ્ત વાતવ્યમ્-મસ્તક પર લગાડવું જોઈએ. (૧૯-૪) ૩ પુછ્યાપંથી શ્રીપાર્શ્વનાથાય સ્વાહા સુધીનો જે શાંતિપાઠ આપવામાં આવ્યો છે, તે પ્રતિષ્ઠા, [થ] યાત્રા, તથા સ્નાત્ર વગેરે ધાર્મિક મહોત્સવો પછી બોલવાનો છે. તે કોણ બોલે ? કોઈ વિશિષ્ટ ગુણવાન્ શ્રાવક સ્નાત્ર-મંડપમાં ઊભો રહીને બોલે. આ શ્રાવક (૧) કેસર-ચંદન, (૨) કપૂર, (૩) અગરુનો ધૂપ. (૪) વાસ અને (૫) કુસુમાંજલિ એમ પંચોપચારથી યુક્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy