SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ૨ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ દર્શન-બળ, ચારિત્ર-બળ, તપો-બળ અને વીર્ય-બળ.’ તેમાં તપોબળ વડે અનેક ભવમાં ઉપાર્જન કરેલી અનેક દુઃખના કારણરૂપ નિકાચિત કર્મગ્રંથિનો છેદ થાય છે. તોતં યત્ને નવનિતમને દુ:વનારન નિાપિતર્મગ્રંથિક્ષપયતિ' (સ્થા. ટી. સ્થા, ૧૦મું. સૂ.-૭૪૦), વિપુત્ત મોટું. થં-(સ્તુતમ્)-સ્તવાયું. મ-(મા)-મારા વડે. અનિય-મંતિ-બિ-અનં-(અનિત-શાન્તિ-બિન-યુાતમ્) અજિત અને શાંતિનાથનું યુગલ. ગખિત અને શાન્તિ તે અનિત-શાન્તિ, તે જ બિન તે અનિત-શાન્તિનિન, તેનું યુતિ તે અનિત-શાન્તિ-બિન-યુ.ત. યુાત-જોડકું. વવાય-જમ્મુ ય-માં-(વ્યપાત-ર્મ-નો-મલમ્)--કર્મરૂપી રજ અને મલથી રહિત. વ્યપાત-દૂર થયો છે, ર્મરૂપી રનમ્ ને મત્ત જેમનો તે વ્યપાતર્મ-રનો-મત. અહીં રહ્નસ્-શબ્દથી બધ્યમાન કર્મ અને મત્ત-શબ્દથી બદ્ધ કર્મો સમજવાં. જાડું થયું-(તિ જગતમ્)-ગતિને પ્રાપ્ત થયેલું. સામયં-(શાશ્વતીમ્)-શાશ્વત. આ પદ ગતિનું વિશેષણ છે. વિડનં-(વિદ્યુતમ્)-વિશાળ, વં મણ્ થુગં-આ રીતે મારા વડે સ્તવાયું. શું ? અનિય-મંતિ-બિનનુઅŕ-અજિત અને શાંતિજિનનું યુગલ. કેવું છે તે યુગલ ? તવ વલવિŕ-તપોબળથી મહાનુ, તથા વવાય-મ્મ-ય-માં-કર્મરૂપી રજ અને મલથી રહિત, તથા સાસયં વિત શરૂં યં-શાશ્વત અને વિપુલ ગતિને-સિદ્ધિ ગતિને પ્રાપ્ત થયેલું. )-તે. i-(તમ્) આ પદ અનિય-સંતિ-નિળ-નુઅનંનું વિશેષણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy