SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૮૭ अ जिउ त म ते अ म हा मु णि अ मि – – – – – – – – – – – – – લ લ ગા લ લ ગા લ લ ગા લ લ લ લ ચતુ. ૧ ચતુ, ૨ ચતુ. ૩ ચતુ. ૪ य ब ला वि उ ल (૪)ના – – – લ લ ગા લ લ સ લ ગા ચતુ. ૫ ચતુ. ૬ ગુરુ ण ज ग स र णा म म स | લ લ ગા લ લ લ વ લ લ ગા લા લા લા લા લા લ ગા લ લ સ લ ગા ચતુ૧ ચતુ, ૨ ચતુ. ૩ ચતુ. ૪ ચતુ. ૫ ચતુ. ૬ ગુર नारायओ [ગાથા ૧૪, ૨૭, ૩૧, ૩૨] સંસ્કૃત સાહિત્યમાં બે નગણ અને ચાર રગણથી નારાચછંદ માનેલો છે* અને પ્રાકૃત બેંગલસૂત્રમાં લઘુ-ગુરુ ( ડ)-ના બનેલા આઠ સરખા ત્રિકલને નારીસ કે પાર/વ છંદ કહેલો છે,* જ્યારે અહીં રજૂ થયેલા નારાયઓ કે નારાચક છંદ ચામર, સમાનિકા, સમાના, વાણી” કે “ગંડકા' છંદની જેમ * “દ નનરવતુરૂપું તુ નારામાવક્ષતે II” – ઇન્દોરી ૨, ૩ + રત્નશેખરસૂરિના છંદ-કોષ (વલણકર-સંપાદિત, જર્નલ ઓફ બોબે, નવેંબર ૧૯૩૩. પૃ. ૫૬)માં ૧૪મા શ્લોકમાં લઘુ-ગુરુનાં આઠ આવર્તનવાળા છંદને સોમન્ત નારીય કહ્યો છે. જ્યારે ૧પમા શ્લોકમાં લઘુ-ગુરુનાં દસ આવર્તનવાળા પંચવામર નરાયનું લક્ષણ આપેલું છે. “છંદડકોષ'ના ૧૪મા શ્લોકની ટીકામાં કહ્યું છે કે નારીચ વદવો પેલાણંતિ એટલે નારાચ એ માત્ર છંદનું નામ નથી પણ છંદ-સમૂહનું નામ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy