SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ નિયરસ-[નિત]-શ્રી અજિતનાથનું. ય-[]-અને. ન્તિ-મહામુલા વિ -[શાન્તિ-મામુનેઈપ ]-શ્રી શાંતિનાથ મહામુનિનું પણ. શાન્તિ એ જ મહામુનિ તે શાનિત-મહામુનિ, તેમનું શાન્તિ-મહામુ:, વિ ય-પણ. અંતિ-[શાન્તિ -શાંતિને કરનારું. સયયં-[સતત]-સદા. મ-[મન]-મને. નિવ્રૂ-રાયં-[નિવૃતિ-રિ]િ -મોક્ષનું કારણ. નિવૃતિનું રણ તે નિવૃત્તિ-શાળવમ્, નિવૃતિ-મોક્ષ. BIRળવકારણ. અહીં વ પ્રશંસાર્થે યોજાયેલો છે. -[]-અને. નમંસUTયં-[મીન]-પૂજન. નમસ્ય-નમવું કે પૂજવું. તે પરથી નમીનનો અર્થ નમસ્કાર કે પૂજન થાય છે. અહીં તે પૂજનના વિશિષ્ટ અર્થમાં વપરાયેલો છે. * * પ્રશંસાર્થે છે. પૂજન બે પ્રકારે થાય છે : દ્રવ્યથી અને ભાવથી. તેમાં ગૃહસ્થોને દ્રવ્ય અને ભાવ એ બંને પ્રકારો વિહિત છે અને શ્રમણોને માત્ર ભાવ-પૂજન વિહિત છે. (૫-૪) સયં નિબુ- શ્રીરાયું–મને સદા શાંતિ-મોક્ષનું કારણ હો. અહીં “દોડ' [મવતુ] પદ અધ્યાત છે. શું ? અનિયર્સ ય સંતિ મહામુળિો વિ ય નમંસથં-શ્રીઅજિતનાથ તેમ જ શ્રી શાંતિનાથનું પૂજન. કેવું નમસ્યાનો અર્થ બીજાઓ પણ આ પ્રમાણે કરે છે :બ્રાન્નતિથર્નમઃ - હે બ્રહ્મન ! અતિથિ પૂજય છે.' –કઠોપનિષદ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy